ભીષ્મની દૃષ્ટિએ (મહાભારતનાં પાત્રો/નાનાભાઈ ભટ્ટ/આર.આર.શેઠ) (પાના: 134 થી138) કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર હસ્તિનાપુરના મહારાજા થયા. હસ્તિનાપુરનો મુગટ માથે મૂક્યા પછી એક વાર યુધિષ્ઠિર ભીષ્મ પિતામહની પાસે ગયા. પિતામહ બાણશય્યા પર પડ્યા હતા ત્યાં જઈને યુધિષ્ઠિરે મસ્તક નમાવ્યું…