ઓઢી અષાઢના આભલાં જંપી જગની જંજાળ, જાગે એકલ મોરી ઝંખના મધરાતને કાળ, દેવી ! આવોને મારી દેરીએ. કાળી નિશા કેવળ કમકમે નથી કંપતા વાય, પગલાં તમારાં પોકારતી પાંપણ ઊઘડે બિડાય, દેવી ! આવોને મારી દેરીએ. પ્રેમે પખાળું પાવલાં રેલી નયણાંની…
ઓઢી અષાઢના આભલાં જંપી જગની જંજાળ, જાગે એકલ મોરી ઝંખના મધરાતને કાળ, દેવી ! આવોને મારી દેરીએ. કાળી નિશા કેવળ કમકમે નથી કંપતા વાય, પગલાં તમારાં પોકારતી પાંપણ ઊઘડે બિડાય, દેવી ! આવોને મારી દેરીએ. પ્રેમે પખાળું પાવલાં રેલી નયણાંની…
દરેક મનુષ્ય માટે સંપૂર્ણ આમ-અભિવ્યક્તિનો અવકાશ હોય છે. એક એવી જગ્યા છે, જે માર તે જ ભરી શકે છે, બીજું કોઈ નહિ.એવું કામ છે, જે માત્ર તેણે જ કરવાનું નિર્માયુ હોય છે બીજું કોઈ એ કરી શકે નહીં.આ કાર્ય કયું…
5.કર્મનો નિયમ અને ક્ષમાશીલતાનો નિયમ. માણસ જે આપે છે તે જ તે પામે છે. જીવનની રમત એ બૂમરેંગની રમત છે. માણસના વિચારો, કાર્યો અને શબ્દો મોડાવહેલા પણ અદ ભુત ચોક્સાઈથી તેના ભણી જ પાછા વળે છે. આ જ કર્મનો…