GANDHI-BAPU-10 ગાંધીબાપુ -10 (કુદસિયા જૈદીના ગાંધીબાબા નો અનુવાદ/નવજીવન પ્રકાશનમંદિર) પ્રકરણ:10 પાના:39 થી42 “ગાંધીજી અહિંસક લડાઈ ચાલુ રાખવી કે કેમ એ વિશે વિચાર કરવા લાગ્યા. મુંબઈનાં તોફાનો જોઈ તેમને લાગ્યું કે લોકો અહિંસક લડત માટે પૂરા તૈયાર થયા નથી અને…