દરેક મનુષ્ય માટે સંપૂર્ણ આમ-અભિવ્યક્તિનો અવકાશ હોય છે. એક એવી જગ્યા છે, જે માર તે જ ભરી શકે છે, બીજું કોઈ નહિ.એવું કામ છે, જે માત્ર તેણે જ કરવાનું નિર્માયુ હોય છે બીજું કોઈ એ કરી શકે નહીં.આ કાર્ય કયું…
દરેક મનુષ્ય માટે સંપૂર્ણ આમ-અભિવ્યક્તિનો અવકાશ હોય છે. એક એવી જગ્યા છે, જે માર તે જ ભરી શકે છે, બીજું કોઈ નહિ.એવું કામ છે, જે માત્ર તેણે જ કરવાનું નિર્માયુ હોય છે બીજું કોઈ એ કરી શકે નહીં.આ કાર્ય કયું…
5.કર્મનો નિયમ અને ક્ષમાશીલતાનો નિયમ. માણસ જે આપે છે તે જ તે પામે છે. જીવનની રમત એ બૂમરેંગની રમત છે. માણસના વિચારો, કાર્યો અને શબ્દો મોડાવહેલા પણ અદ ભુત ચોક્સાઈથી તેના ભણી જ પાછા વળે છે. આ જ કર્મનો…
2.સમૃદ્ધિનો નિયમ શાસ્ત્રોમાંથી એક મહાન સંદેશ આપણને હંમેશાં મળતો રહ્યો છે કે માણસની સર્વ સંપત્તિનો સ્ત્રોત પરમાત્મા છે. એક વાર એક સ્ત્રી બહુ જ મુશ્કેલીમાં આવી પડી હતી. તેણે કહ્યું કે મહિનાની 15મી તારીખે તેના પર ત્રણ હજાર …
જીવન : એક ખેલ\કુંદનિકા કાપડીઆ કુસુમ પ્રકાશન અમદાવાદ શ્રી ઓચ્છવલાલ ગોરધંદાસ શાહ ટાઈલ્સ્વાળા ગ્રંથમાળા: પ્રકાશન 30મું જીવન :એક ખેલ ફ્લોરેંસસ્કોવેલ શિનના પુસ્તક’ધ ગમે ઑફ લાઈફએન્ડ હાઉ તો પ્લે ઇટ’નો સંક્ષેપ અનુવાદ કુંદનિકા કાપડીઆકુસુમ પ્રકાશન અમદાવાદ 1 ખેલ મોટા ભાગના લોકો…
એવીજીવન : એક ખેલ\કુંદનિકા કાપડીઆ કુસુમ પ્રકાશન અમદાવાદ શ્રી ઓચ્છવલાલ ગોરધંદાસ શાહ ટાઈલ્સ્વાળા ગ્રંથમાળા: પ્રકાશન 30મું જીવન :એક ખેલ ફ્લોરેંસસ્કોવેલ શિનના પુસ્તક’ધ ગમે ઑફ લાઈફએન્ડ હાઉ તો પ્લે ઇટ’નો સંક્ષેપ અનુવાદ કુંદનિકા કાપડીઆકુસુમ પ્રકાશન અમદાવાદ 1 ખેલ મોટા ભાગના લોકો…
પુષ્ટિમાર્ગીય66 પ્રાત: સ્મરણ-મંગલાચરણમ શ્રીગોવર્ધનનાથપાદયુગલં હૈયંગવીનપ્રિયમ !મોહના નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલેશં મુદા !! શ્રીમદ દ્વારવતીશગોકુલપતીશ્રી ગોકુલેંદુ વિભુમ શ્રીમન્મન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે !! શ્રીમદ વલ્લભવિઠ્ઠલૌ ગિરિધરં ગોવિંદરાયાભિધમ ! શ્રીમદ વલ્લભવિઠ્ઠલૌ ગિરિધરં ઘન ! શ્રીમદ બાલકૃષ્ણગોકુલપતી નાથં રઘૂણાં તથા !! એવં…
અખંડઆનંદ ડિસેમ્બર,2020 વહાવીએ ઉરેથીકારુણ્યની મંગલ પ્રેમધારા પાનું 80 અખંડઆનંદ ડિસેમ્બર,2020 વહાવીએ ઉરેથીકારુણ્યની મંગલ પ્રેમધારા પાનું79\80 ક્ષમાથી કરુણા વરસે છે\ડો.ભાલચંદ્ર હાથી આજના યુગમાં અવનિ ઉપર અનેક જાતના રોગો, અવિશ્વાસનાં જાળાં,શારીરિક અને માનસિક વ્યાધિનાં કષ્ટો વેરાયેલાં પડ્યાં છે. માનસિક તાણ નકરવાનું…
અખંડઆનંદ ડિસેમ્બર,2020 વહાવીએ ઉરેથીકારુણ્યની મંગલ પ્રેમધારા પાનું77\78 કારૂણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્ર્મ શરણં પ્રપદ્યે (રામરક્ષાસ્તોત્ર) પ્રકૃતિ અને જીવ પરસ્પર ગુંથાયેલ છે. સર્વમાંએક એવું તત્ત્વ રહેલું છે, જે રામતત્ત્વ છે. આ રામ એટલે કરુણાભંડાર. તો જીવમાત્રમાં આ ઈશ્વરીતત્ત્વ હાજર…
ગીતાધ્વનિ: અધ્યાય: 18 ગુણપરિણામો અને ઉપસંહાર અર્જુન બોલ્યા— શું છે સંન્યાસ્નું તત્ત્વ? ત્યાગનું તત્ત્વ શું, વળી? બેઉને જાણવા ઈચ્છું, જુદાં પાડી કહો મને….1 * શ્રીભગવાન બોલ્યા— છોડે સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે; છોડે સર્વેય કર્મોના ફળને, ત્યાહ તે…
ગીતાધ્વનિ: અધ્યાય:ચૌદમો ત્રિગુણ નિરુપણ શ્રીભગવાન બોલ્યા— જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું; જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં…1 આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા, સર્ગકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે…2 *…