પરમ પૂજ્ય મોરારી બાપુ શ્રીરામ વિષે: રામકથા સાંભળ્યા પછી આત્મભાવ નિર્માણ થવો જોઈએ, કોણ વધારે ત્યાગ કરે એની રામાયણમાં હરીફાઈ છે. રામકામ અને રામનામનો સમન્વય કરો. સમન્વય નહિ કર્યો હોય તો પ્રભુની કૃપાના વારસદાર નહિ થવાય, શ્રીરામકૃપાસિંધુ…
પરમ પૂજ્ય મોરારી બાપુ શ્રીરામ વિષે: રામકથા સાંભળ્યા પછી આત્મભાવ નિર્માણ થવો જોઈએ, કોણ વધારે ત્યાગ કરે એની રામાયણમાં હરીફાઈ છે. રામકામ અને રામનામનો સમન્વય કરો. સમન્વય નહિ કર્યો હોય તો પ્રભુની કૃપાના વારસદાર નહિ થવાય, શ્રીરામકૃપાસિંધુ…
જિંદગી એટલે પૂર્ણ પ્રસન્નતાથી જિવાયેલી ક્ષણ /સોનલ પરીખ [જન્મભૂમિતા.5/2/2014 ને બુધવારની ‘તેજસ્વિની’ પૂર્તિના’લાઇફલાઇન’ વિભાગ માંથી] જિંદગીને ટકાવી રાખનારી બાબત કઈ છે? ગયા સપ્તાહે આ વાક્ય સાથે લેખની શરૂઆત થઇ હતી. એવો જ મહત્ત્વનો બીજો સવાલ…
પ્રકરણ પહેલું રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન ઋષિના શાપથી રાક્ષસ બનેલા કબંધના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર થયો ત્યારે તેની ચિતામાંથી ધુમાડા વિનાના અગ્નિ જેવો તેજસ્વી દિવસ પુરુષ બહાર નીકળ્યો. તેણે રામને કહ્યું હતું કે પંપા સરોવરથી સહેજ…
ગીતાનો હેતુ (પાના નં : 5 થી 7) ગીતાની શીખ//મનુભાઈ પંચોળી-દર્શક પ્રકરણ-2 (પ્રકાશક : શક્લિમ્ ફાઉન્ડેશન મલાડ,મુંબઈ – 400 064) હરેક જીવની, હરેક ક્રિયા પાછળ કોઈક ને કોઈક હેતુ છે, તે હેતુ અજ્ઞાત હોઈ શકે પણ કીડીથી માંડી માણસ…
ચંદનનાં ઝાડ [પાંચ ચરિત્રગ્રંથોના અંશોનું સંકલન] સંપાદક: મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ.ભાવનગર પહેલી આવૃત્તિ: 26 જાન્યુઆરી, 1989. સાફલ્યટાણું// ‘સ્નેહરશ્મિ’ એ અવિસ્મરણીય દિવસો શ્રીઝીણાભાઈની આત્મકથાનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ…
આ નૂરવિહોણી દુનિયામાં મેં એક નૂર સદા દીઠું : એક પંખી ટહુકી ઊઠ્યું, તો લાગ્યું કે તું નારાજ નથી ! …
જનારાને શ્રદ્ધાંજલિ સમાજ દર્પણ//મીરા ભટ્ટ જન્મભૂમિ-પ્રવાસી /22/06/2014/રવિવાર/મધુવન પૂર્તિ/પાનું 7 હજુતો પાંખો ફફડાવતો, ભરજોબનમાંથી પસાર થતો થનગનતો યુવાન હતો. એની આંખોમાં એક સપનું અંજાયેલું હતું કે સમસ્ત દુનિયામાં ગુજરાતી ભાષાના સર્વોત્તમને પહોંચાડતા રહેવું. એની ‘રીડ ગુજરાતી’ વેબસાઈટે વિદેશમાં વસતા…
હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી [શેરીમાં કૂતરી વિવાય એ બાળકો માટે આનંદ, ન્રુત્ય અને પશુપ્રેમના ઉમણાકા ઠલવવાનો અવસર બને છે ] કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડીયાં, ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે, હાલો…
જગદીશ જોષીના ચૂંટેલા કાવ્યો (1) S.S.C.નાં વિદ્યાર્થાઓને વિદાય//જગદીશ જોષી સમુદ્રનું એક એક મોજું કિનારાની થોડી થોડી રેતીને સાથે ઘસડી જાય છે : ધોવાઈ ગયેલી રેતીનો પ્રત્યેક કણ સૂર્યનાં કિરણોમાં ચળકે પણ ખરો, અને પગને દઝાડે પણ. તમારું આવવું અને જવું…
ગમતાનો ગુલાલ/વી.એસ.ગઢવી [અખંડ આનંદ, જૂન, 2014//પાનું: 94] લોકોનું ધ્યાન પર્યાવરણની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ –લોકો કરે છે. આખરે તો વ્યક્તિગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી.…