GACH-bar ગીતા-આચમન સંકલન: ડૉ.કે.સી.ભટ્ટ/શકિલમ્ ફાઉંડેશન,મુંબઇ (12)ગીતા અને વર્ણ-વ્યવસ્થા ગીતામાં ભગવાન વર્ણ-વ્યવસ્થા પાછળનું વૈજ્ઞાનિક કારણ રજૂ કરતાં જણાવે છે કે…. ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: તસ્ય કર્તાર્મપિ માં વિદ્ધયકર્તારમવ્યયમ્ .(4:13) ગુણ અને કર્મના ભેદે સર્જ્યા મેં ચાર વર્ણને; હું અવ્યય અકર્તા તે,…