Monthly Archives: જૂન 2011

ગીતા-આચમન

GACH-bar ગીતા-આચમન સંકલન: ડૉ.કે.સી.ભટ્ટ/શકિલમ્ ફાઉંડેશન,મુંબઇ (12)ગીતા અને વર્ણ-વ્યવસ્થા ગીતામાં ભગવાન વર્ણ-વ્યવસ્થા પાછળનું વૈજ્ઞાનિક કારણ રજૂ કરતાં જણાવે છે કે…. ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: તસ્ય કર્તાર્મપિ માં વિદ્ધયકર્તારમવ્યયમ્ .(4:13) ગુણ અને કર્મના ભેદે સર્જ્યા મેં ચાર વર્ણને; હું અવ્યય અકર્તા તે,

Tagged with:
Posted in miscellenous

16 sansakars

There are sixteen main Sacraments (Samskaras). These range from conception to funeral ceremonies. Garbhadhan (Sacrament of Impregnation) Punsavanam (second or third month of pregnancy) Simantonnayana (between the fifth and eighth month of pregnancy) Jatakarma (At the time when the child

Tagged with:
Posted in miscellenous

એક સંઘર્ષ કથા: નિકેતા ઘીયામળવા જેવા માણસ /પૂજા શાહ્ /મુંબઇ સમાચાર.

M.S.280611 મળવા જેવા માણસ /પૂજા શાહ્ મુંબઇ સમાચાર. મંગળવાર. 28/06/2011 એક સંઘર્ષ કથા: નિકેતા ઘીયા [12મી જુને અમદાવાદની પ્રકાશ સ્કૂલ ઑડિટોરિયમમાં રજત જયંતી ઉજવાઇ, લાલિત્ય મુંશા , અમૃતા શોધન અને બિજોય શિવરામની પ્રસ્તુતિ સાથેનો આ સમારંભ એટલા માટે અદ્વિતિય હતો

Tagged with:
Posted in miscellenous

અંધ ધૃતરાષ્ટ્ર /લોક્ભારત: પુસ્તક6 -[નાનાભાઇ ભટ્ટ]

લોક્ભારત: પુસ્તક -6/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર અંધ ધૃતરાષ્ટ્ર લોક્ભારત: પુસ્તક -6/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર અંધ ધૃતરાષ્ટ્ર   લોક્ભારત: પુસ્તક -6/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર અંધ ધૃતરાષ્ટ્ર એક દિવસ મધરાતે ધૃતરાષ્ટ્ર પથારીમાં સફાળા બેઠા થયા ને બોલ્યા:’સંજય, દેવીને બોલાવ તો.’ એટલામાં તો

Posted in miscellenous

મોતીની ઢગલી :1 ‘અરધી સદીની વાચનયાત્રા’માંથી થોડી નમૂનાની વાનગી

Moti dhagli one મોતીની ઢગલી :1 ‘અરધી સદીની વાચનયાત્રા’માંથી થોડી નમૂનાની વાનગી સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ ટ્રસ્ટ એક-એક ઇંટ…. પાનું:3 મુઝે ઇસ ભારતકે ભવિષ્યમેં ભરોસા હૈ કિ આઇન્દા ઇસકી શક્તિ બઢેગી. એક બડે દેશકી ફૌજી શક્તિ ભી હોની ચાહિયે. લેકિન અસલ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

ધર્મરાજ//લોક્ભારત: પુસ્તક -3(નાનાભાઇ ભટ્ટ)

Lokb.nn.3.1 લોક્ભારત: પુસ્તક -1/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર ધર્મરાજ 1 જુગારનું નોતરું પાના:3 થી 7 યુધિષ્ઠિર મહારાજનો  રાજસૂય ય ગ્ય ઊઓરો થયો, દેશદેશાવરના રાજાઓ ઘેર ગયા, વ્યાસ ભગવાન પોતાના અશ્રમમાં ગયા, શ્રીકૃષ્ણ દ્વારકા ગયા અને દુર્યોધન હસ્તિનાપુર ગયો. એક વાર યુધિષ્ઠિર

Tagged with:
Posted in મહાભારત

સત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ)

સત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ) (લોકમિલાપ ટ્રસ્ટ-માંથી ) એક ગુરુપુષ્યામૃત યોગ આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે. આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેછે. ચંદ્ર દર માસે એક વખત તેના પરથી પસાર થાયછે. ચંદ્ર એ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

દ્રૌપદી

Lokb.nn.1.1   દ્રૌપદી લોક્ભારત: પુસ્તક -1/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર 1. વેરની આગ પાના: 7 થી 9 આશ્રમની પરસાળમાં મુનિ બોલ્યા: ‘દ્રુપદ, તું વેરના વિચારો ક્યાં સુધી કર્યા કરીશ?’ ’બાપુ, શું કરું? આપના આશ્રમમાં હું સિંહો અને હરણોને સાથે પાણી પીતાં

Tagged with:
Posted in મહાભારત

ગાંધારીપુત્ર //. છેલ્લી ઘડી

Lokb.nn.4.3 લોક્ભારત: પુસ્તક -4/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર ગાંધારીપુત્ર 6. છેલ્લી ઘડી પાના:31 થી43 યુધિષ્ઠિરે પૂછ્યું:’ એ લોકને શી રીતે ખબર પડી કે દુર્યોધન આ તળાવમાં સંતાયો છે?’ ભીમ બોલ્યો :’એ માછીમારો કહેતા હતા કે અમે તળાવને કાંઠે ઊભા ઊભા ત્રણ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

લોક્ભારત: ગાંધારીપુત્ર/નાનાભાઇ ભટ્ટ

Lokb.nn.4.1 લોક્ભારત: પુસ્તક -4/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર ગાંધારીપુત્ર 1 જન્મ પાનું:3 આંધળા ધૃતરાષ્ટ્રે પૂછ્યું:’ભાઇ વિદુર, દેવી ગાંધારીને હવે કેમ છે?’ ’હવે તોઠીક થતું આવે છે.’ ’એમ એકાએક પેટમાં દુખવા કેમાઅવ્યું?’ વિદુર બોલ્યા : ‘એ તો દેવીએ પેટ કૂટ્યું, એટલે એકાએક

Posted in miscellenous
વાચકગણ
  • 776,431 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો