થોડાં મધુર ગીતો આજે માણીએ (1) તારી આંખનો અફીણી/વેણીભાઈ પુરોહિત તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી(2) તારા રૂપની પૂનમનો પાગલ એકલો હે (2) આજ પીઉં દરશનનું અમૃત,કાલ કસુંબલ કાવો (2) તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો… તારી મસ્તીનો…
થોડાં મધુર ગીતો આજે માણીએ (1) તારી આંખનો અફીણી/વેણીભાઈ પુરોહિત તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી(2) તારા રૂપની પૂનમનો પાગલ એકલો હે (2) આજ પીઉં દરશનનું અમૃત,કાલ કસુંબલ કાવો (2) તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો… તારી મસ્તીનો…
મારા જીવનમાં બાપુ//વિજયાબહેન મનુભાઈ પંચોળી [શાશ્વત ગાંધી સામયિક ,જાન્યુઆરી, 2016] અમે દાદુપંથી, સુરતના દાદુપંથી મંદિરના અને બહારના સાધુઓ અમારે ત્યાં દર વરસે મહિનો-દોઢ મહિનો આવે-રહે, કથા-કીર્તન કરે, સત્સંગ થાય. આ બધું હું મારા બાળપણથી જોતી આવતી. તેર-ચૌદ વરસની ઉંમરથી આ…
મેઘાણીભાઈ અને ટાગોર //બાપાલાલ દોશી [‘આનંદ-ઉપવન’માર્ચ 2016, પાના: 29-30] મેઘાણીભાઈએ એક સવારે સાત વાગે મને એકાએક કહ્યું કે ‘હમણાં સાડાસાત વાગે રવીન્દ્રનાથ ટાગોરને મળવા જવું છે. તમે સાથે ચાલશો?’ હું તો ખુશ થઈ ગયો. પા કલાકમાં જેમેતેમ તૈયાર થઈ તેમની…
ગરીબોનો રાષ્ટ્રપ્રેમ/અમૃત મોરારજી [‘અખંડ-આનંદ’ની પ્રસાદી, મે-2014 પાનું :90] તા. 10-8-2013, હું વાપી તરફથી વલસાડ આવતી મેમુ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. મારા ડબ્બામાં બે બાળકો એક છોકરો અને એક છોકરી પોતાના હાથ દ્વારા નાના પથ્થરો વગાડતાં …
બેવડી કૃપા//આશા વીરેન્દ્ર [જન્મભૂમિ-પ્રવાસી 20મી માર્ચ,2016/’મધુવન’વિભાગ પાનું: 3] કેથી અને એન્ડ્રુ બન્ને સખત ગરીબાઈમાં દિવસો વિતાવતાં હતાં. એક તો ટૂંકી આવક અને એમાં વળી ત્રણ ત્રણ બાળકોને ઉછેરવાનાં. ફાધર સાયમન એન્ડ્રુના મિત્ર હતા. એન્ડ્રુની તકલીફની વાત સાંભળી એમણે રસ્તો…
હમીરભાઈ ખમણવાળાની સેવાની સુગંધ//યશવંત કડીકર [‘અખંડ-આનંદ’ની પ્રસાદી, જાન્યુઆરી-2015 પાનું :93] અમારા કડીમાં અગાઉ એક સેવાપ્રેમી સેવક બાબુભાઈ ભંડારી થઈ ગયા.પોતે ભૂખ્યા રહી , બીજાને ભોજન કરાવે . દરેકના દુ:ખમાં ભાગ પડાવવા એ દોડી જાય. આવા જ બીજા એમના…
“તમને લાગે છે?” /આર.એચ.નાણાવટી [‘અખંડ-આનંદ’ની પ્રસાદી, મે-2015 પાનું :96] મેં વકીલાત શરૂ કરી ત્યારે જિંદગીની નિર્ણાયક પળે મારામાં રસ લેનાર તથા માર્ગદર્શક બનનાર પિતાજીને મારી વકીલ તરીકેની કારકિર્દીમાં રસ હશે કે કેમ? મને ખાતરી ન હતી. વકીલાતના વ્યવસાય માટે…
દારે-સલામના દાદ દેવા જેવા બે ભારતીયો//આબિદભાઈ કે. ખાનજી [‘અખંડ-આનંદ’ની પ્રસાદી, મે-2015 પાનું :93] પૂર્વ આફ્રિકા ખંડના તાંઝાનિયાનામના દેશના સારે-સલામ નામના શહેરના પ્રવાસે તા. 25-6 થી 22-9-2014સુધી જવાનું થયું . જેમના માટે આપણે ગૌરવ લઈ શકાય એવા બે ભારતીય નાગરિકને મળી…
પ્રજા તેજસ્વી હોય તો—//નાનાભાઈ ભટ્ટ [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ—પાનું:149] પ્લેટોનું પુસ્તક ‘રિપબ્લિક’મેં વાંચ્યું, અને કોઈ રાજા જ્ઞાની કે જીવનમુક્ત હોય તો રાજાશાહી પણ સુંદર પરિણામ આપે એવી વિચારણા થોડો વખત મારા મનમાં રહી ગઈ. પણ રાજા આવો જ્ઞાની ન હોય તો…
“ભગવાં ઉતારવા પડશે” [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ—પાનું:152] આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા. તે જોઈ તેઓ બહુ પ્રસન્ન થયા. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈ કહેવા લાગ્યા, “હું આપના આશ્રમમાં…