કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે પ્રકરણ:14 ગીતા કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે પ્રકરણ:14 મહાકવિ વ્યાસ એ સર્જક તરીકે પ્રયોગશીલ પણ છે. એક તો એ કુળકથા કહી રહ્યાં છે, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર વ્યાસના સંતાનો છે. એ કથામાં પોતાને પાત્ર તરીકે પણ…
કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે પ્રકરણ:14 ગીતા કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે પ્રકરણ:14 મહાકવિ વ્યાસ એ સર્જક તરીકે પ્રયોગશીલ પણ છે. એક તો એ કુળકથા કહી રહ્યાં છે, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર વ્યાસના સંતાનો છે. એ કથામાં પોતાને પાત્ર તરીકે પણ…
A.ANAND9 અનિયંત્રિત આવશ્યકતાઓનો આતંક —ચંદ્રકાન્ત શેઠ અખંડ આનંદ [ઓક્ટોબર-નવેમ્બર, 2018/પાનું: 9] ( ધરતીનાં ધરુ, આકાશના ચરુ) સર્વ પ્રાણીઓમાં મનુષ્ય જ એવું પ્રાણી છે જેની જરૂરિયાતો બેસુમાર છે અને રોજ-બ-રોજ વધતી જ રહી હોવાનું જોઈ શકાય છે. મનુષ્યની પાયાની જરૂરિયાત…
(જન્મભૂમિ, મંગળવાર,30/10/2018તેજસ્વિની પૂર્તિ, પાનું:8) ગુલમહોર દિવાળીની સફાઇ હવે ચાલુ કરી દે, ચાલ આ વર્ષે કંઇક અલગ જ કરી દે, જો હ્રદયના માળીયે જૂની નફરતો છે, ઉતારીને ઘરની બહાર ફેંકી દે, હાસ્યનાં તોરણ પેક પડ્યાં છે, ખોલીને દરેક…
કૃષ્ણ અને કર્ણની મુલાકાત (કૃષ્ણ અને માનવસંબંધો/હરીન્દ્ર દવે/પ્રવીણ પ્રકાશન /પાનું :93 ) પ્રકરણ:11 કૃષ્ણ વિષ્ટિ પછી નગરની બહાર જાય છે, ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે. એ વેળા કર્ણ અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થાય છે એ આપણા…
ઘડતર અને ચણતર: એક કર્મયોગીની ઊર્ધ્વયાત્રા (જન્મભૂમિ, સોમવાર 29/10/2018 /પાનું: 4) મહાત્મા ગાંધીજીના કેળવણી દર્શનને સાકાર કરનારા જાણીતા કેળવણીકાર –સાહિત્યકાર નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર’માં તેમની કેળવણી સાધના, સિદ્ધાંતોઅને જીવન પરત્વેની સમદૃષ્ટિનો સમાવેશ છે. આ આત્મકથા તેમણે પોતેજ…
સેકન્ડ ઇનિંગને ભરપૂર જીવો//ખ્યાતિ શાહ J29 સેકન્ડ ઇનિંગને ભરપૂર જીવો//ખ્યાતિ શાહ જન્મભૂમિ, સોમવાર 29/10/2018/પાનું : 10: વિસામો જ્યારે સંતાનો ઘરથી દૂર થાય અને પાછળમા-બાપ એકલા રહી જાય ત્યારે એમના માટે જીવન અઘરું બની જતુ6 હોય છે. સ્મિતા થોડી…
Jp282 ઘર વેચીને કાયટું કરજો (જન્મભૂમિ-પ્રવાસી, રવિવાર તા. 28/10/2018/મધુવન પૂર્તિ:પાનું :4) કાવ્યયાત્રા/ઉદયન ઠક્કર દળણાંના દાણા//ઉમાશંકર જોશી ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ બેઠાં ભૂંસી લૂછીને દાણા કાઢ્યા રે લોલ…
JP28 મારો શામળિયો !—રામ મોરી (જન્મભૂમિ-પ્રવાસી, રાવિવાર તા. 28ઓક્ટોબર, 2018, મધુવન પૂર્તિ, પાનું: 5) મારો શામળિયો ! નરસૈયાની નહીં, નાનપથી નંદવાયેલાની હૂંડી ડોસાને હજું સમજાયું નહીં પણ ડોશીની તગતગતી આંખમાં નનામી પર સૂતેલી ગરાસણીના અંગે ઓઢાડેલું રાતુચોળ ગવન દેખાયું…
MS28 દિવાળી ! આ તે પ્રકાશપર્વ કે ધ્વનિ પર્વ?—મુકેશ પંડ્યા (મુંબઈ સમાચાર, રવિવારતા. 28/10/2018/ ઉત્સવપૂર્તિપાનું: 12) ફટાકડા વિશે જાણતાં પહેલાં થોડુંક દિવાળી વિશે જાણવું જરૂરી છે. દિવાળીનો ઉલ્લેખ રામાયણકાળથી શાસ્ત્રોમાં મળી આવે છે. કહેવાય છે કે રામે આસો સુદ…
મર્મ વ્યાધિ-ગિરિમા ઘારેખાન(નવલિકા) (અખંડ-આનંદ દિવાળી અંક ઓક્ટોબર-નવેમ્બર,2018) પાનું:76 નંદાબેને બાજુમાં ઊભેલા પરેશભાઈનો હાથ પકડી લીધો, આ સૂરજને અચાનક કેમ ગ્રહણ લાગી ગયું? બધું અજવાળું ઓચિંતું ક્યાં જતું રહ્યું ?વાલ્મિક આ શું કહીને ગયો?—“ હું પૂર્વી સાથે લગ્ન કરવા માગું…