રડો ન મુજ મૃત્યુને “રડો ન મુજ મૃત્યુને, હરખ માય આ છાતીમાં ન રે! ક્યમ તમેય તો હરખતાં ન હૈયાં માહિં? વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી, અરે નહિ શું પ્રેમધાર ઊછળી અરે ! કે રડો? હતું બલિદાન આ…
રડો ન મુજ મૃત્યુને “રડો ન મુજ મૃત્યુને, હરખ માય આ છાતીમાં ન રે! ક્યમ તમેય તો હરખતાં ન હૈયાં માહિં? વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી, અરે નહિ શું પ્રેમધાર ઊછળી અરે ! કે રડો? હતું બલિદાન આ…
વડીલોએ કેવો આહાર લેવો? (જન્મભૂમિ, સોમવાર,28/01/2019) ઉંમર એ સમયને લગતી પરિસ્થિતિ છે કે જે દરેક વ્યક્તિએ અનુભવવાની છે, કુદરતનો નિયમ છે. ‘હુ’ ના માનવા મુજબ 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની વડીલો તરીકે ગણના કરવામાં આવે છે. આ ઉંમરની…
એબ્રહામ લિંકન(3) ખીસાપોથી મણિભાઈ દેસાઈ સંપાદક: મહેન્દ્ર મેઘાણી લોકમિલાપ પ્રકાશન યુનાઈટેડ સ્ટેઈટ્સમાં હવે એવી કટોકટી પેદા થવા પામી હતી, જ્યારે ગુલામીના વિરોધી એવા ઝનૂની એબોલિશનિસ્ટો કોઈ પણ ભોગે સંઘરાજયને તોડીફોડીને, આંતરવિગ્રહ સળગાવીને પણ, ગુલામી નાબૂદ કરવા માગતા હતા.…
એબ્રહામ લિંકન—ભાગ બીજો એબ્રહામ લિંકન ખીસાપોથી મણિભાઈ દેસાઈ સંપાદક: મહેન્દ્ર મેઘાણી લોકમિલાપ પ્રકાશન (20)લડત તેમની શ્રદ્ધા તેમ જ ધીરજની કસોટી કરનારી હોય છે. એ સંજોગોમાં, ઢીલાપોચા સુધારકો હતાશ થઈને લડત છોડી દે છે. અને ઝનૂની સુધારકો અકળાઈને…
એબ્રહામ લિંકન(એક) ખીસાપોથી મણિભાઈ દેસાઈ સંપાદક: મહેન્દ્ર મેઘાણી લોકમિલાપ પ્રકાશન નિવેદન 1926માં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા એક જુવાનના હાથમાં એબ્રહામ લિંકનના જીવનચરિત્રનું એક નાનકડું પુસ્તક મૂકીને એના વડીલ બંધુ તે વાંચી જવાની ભલામણ કરે છે. એ પુસ્તકના…
જીવન પોતપોતાનું (જન્મભૂમિ, સોમવાર, 21/1/2019) માણસ જ્યારે સંવેદનશીલ રહેતો હોય ત્યારે નજીકનાજ હિતેચ્છુઓ તેને વારંવાર કહેતા હોય છે કે કેમ આટલું બધું વિચારે છે? આનો જમાનો હવે નથી રહ્યો, પ્રેક્ટિકલ બનો. જ્યારે માણસ પ્રેક્ટિકલ બની જતો હોય છે ત્યારે…
ગાંધીબાપુ16 (ફુદસિયા જૈદીના ગાંધીબાબાનો અનુવાદ/નવજીવન) “બાપુના જેલમાંથી બહાર નીકળતાંની સાથે હિંદુસ્તાનીઓના અંધારા ભરેલાં અને ઉદાસ દિલોમાં નવી આશાનુ6 અજવાળું થયું. તેમને થયું કે અમારો તારણહાર આવી પહોંચ્યો છે. ગાંધીજી પોતાના નબળા શરીરમાં ફરી તાકાત આવે તે સારુ થોડા દિવસ…
ગાંધીબાપુ15 (ફુદસિયા જૈદીના ગાંધીબાબાનો અનુવાદ/નવજીવન) હરિ—“મહેલમાં તો બાપુ ખૂબ મોજથી રહેતા હશે નહીં, મા?” મા—“બેટા, તેઓ ગરીબના બેલી હતા. દુખિયાના દિલના દીવા હતા. હિંદની નૈયાના તેઓ ઘરડા સુકાની હતા. આવા બાપુ આપણા સૌથી અટૂલા પડી શી રીતે આનંદથી રહે…
ગાંધીબાપુ-14 (ફુદસિયા જૈદીના ગાંધીબાબાનો અનુવાદ/નવજીવન) “હિંદના લોકોના હ્રદય પર ગાંધીજીનો પ્રભાવ અંગ્રેજ સરકારના પ્રભાવ કરતાં ક્યાંયે વધારે હતો. કેટલાક પ્રાંતોમાં તો તેમના સાથી કૉંગ્રેસીઓએ પ્રધાનપદાં સંભાળ્યાં હતાં. દેશની આવી બદલાયેલી સ્થિતિ અંગ્રેજ સરકારની આંખમાં ખૂંચતી હતી. લોકોનો વધતો જતો જુસ્સો…
ગાંધીબાપુ 13 ગાંધીબાપુ (કુદસિયા જૈદીના ‘ગાંધીબાબા’ નો અનુવાદ/ નવજીવનપ્રકાશન) “ નાનપણથી બાપુ સ્પર્શાસ્પર્શના ભેદભાવને બૂરી વાત માનતા હતા, તે તું જાણે છે. દેશની આ ભૂંડી રૂઢિ જોઈ તેઓ મનમાં ને મનમાં બળાપો કરતા. તેમનું કહેવું એમ હતુ6 કે માણસમાત્ર સરખાં…