SHREEMAD BHAGWAT(LOK-BSHREEMAD BHAGWAT(LOK-BHAAGWAT)MANUBHAI GADHAVI લોક-ભાગવતમાં ના પ્રસંગો//મનુભાઇ ગઢવી ** શ્રીકૃષ્ણ ભગવાન હસ્તિનાપુર કૌરવો સાથે યુધ્ધ ન થાય તે અંગે સંધિ કરવા આવ્યા છે તે પ્રસંગ છે: વિદુરજીના પત્ની સુલભાજી તો ભગવાનના પગમાં પડ્યા ને રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને સીધું કીધું:…