એક કર્ણપ્રિય મનભાવન ગીત ફિલ્મ: જિસ દેશમેં ગંગા બહતી હૈ ગાયક:મુકેશ અદાકાર: રાજકપૂર. હોઠોંપે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલમેં સચ્ચાઈ રહેતી હૈ હમ ઉસ દેશ કે વાસી હૈ , જિસ દેશમેં ગંગા બહતી હૈ. મહેમાં જો હમારા હોતા…
એક કર્ણપ્રિય મનભાવન ગીત ફિલ્મ: જિસ દેશમેં ગંગા બહતી હૈ ગાયક:મુકેશ અદાકાર: રાજકપૂર. હોઠોંપે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલમેં સચ્ચાઈ રહેતી હૈ હમ ઉસ દેશ કે વાસી હૈ , જિસ દેશમેં ગંગા બહતી હૈ. મહેમાં જો હમારા હોતા…
PRABHASHANKAR હૃદયવૈભવ (જનકલ્યાણ /જીવન જળાંહળાં વિશેષાંક/એપ્રિલ-2001 /વર્ષ:51, અંક:1/પાનું:184) એક જ્ઞાતિબંધુ તેમની પાસે આવ્યો; ગમે તેમ બોલવા લાગ્યો. જ્ઞાતિ માટે પટ્ટણી કંઇ કરતા નથી એમ પણ કહ્યું: પ્રભાશંકરભાઇએ મુખ પર સ્મિત લાવીને કહ્યું: ‘ જ્ઞાતિ અંગે…
સલમાએ જીવન સાર્થક કર્યું. //ડૉ.ચંદ્રકાંત ત્રિવેદી [જોયેલું ને જાણેલું //અખંડ આનંદ, એપ્રિલ, 2014. પાનું: 92.] થોડા સમય પહેલાં મારા પાડોશી કરીમભાઈની યુવાન દીકરી સલમા જીવલેણ બીમાર પડી. દેહદાન અંગેનું ફોર્મ ભરી તેણે સર્જનને વિનંતી કરી: ‘મારી પાડોશી રાધા શ્રમ…
અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન (Abraham Lincoln ) નો એક પ્રેરક પત્ર [અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રૂપાંતરશ્રી ભોળાભાઈપટેલનું છે, તેમના અમે ઋણી છીએ.] અબ્રાહમ લિંકન(1809-1865) અમેરિકાના સોળમા પ્રેસિડેન્ટ (1861-1865) હતા. વિશ્વસ્તરના સર્વકાલીન શ્રેષ્ઠતમ રાજપુરુષોમાં અબ્રાહમ લિંકનની ગણના થાય છે. કલાત્મક સાહિત્ય…
ચંદનના ઝાડ /સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ, ભાવનગર’માંથી એ અવિસ્મરણીય દિવસો શ્રીઝીણાભાઈની આત્મકથાનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા ને 1933ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા…
[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ /મનુભાઈ પંચોળી-દર્શક પ્રકાશક: શકિલમ ફાઉન્ડેશન, મલાડ-પશ્ચિમ મુંબઈ-400064] પ્રકરણ—5 /કર્મયોગ લોકસંગ્રહના કર્મની પ્રશંસા તો કરી, પણ કર્મ કરીએ તો બંધન થાય. ભગવાનના ઉપદેશનો પાતો એ છે. લોકસંગ્રહ કે જીવનના ધારણ્પોષ્ણ માટે જરૂરી…
સાફલ્યટાણું// ‘સ્નેહરશ્મિ’ એ અવિસ્મરણીય દિવસો શ્રીઝીણાભાઈની અત્મકથાનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા ને 1933ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય…
[ગીતાની શીખ અને મહાભારતનો મર્મ /મનુભાઈ પંચોળી-દર્શક પ્રકાશક: શકિલમ ફાઉન્ડેશન, મલાડ-પશ્ચિમ મુંબઈ-400064] પ્રકરણ—5 /કર્મયોગ લોકસંગ્રહના કર્મની પ્રશંસા તો કરી, પણ કર્મ કરીએ તો બંધન થાય. ભગવાનના ઉપદેશનો પાતો એ છે. લોકસંગ્રહ કે જીવનના ધારણ્પોષ્ણ માટે જરૂરી કર્મો અનિવાર્ય…
પ્રકરણ-4 ગીતાનો પાયો (પાના નં : 11 થી 18) પોતાનાં સગાંવહાલાંને મારવાં પડે તે કરવા જેવું નથી. એ જોઈ અર્જુન ‘હું નહીં લડું, આ રાજ્ય ભોગ મારે નથી જોઈતો, ‘ કહી હથિયાર મૂકી ભગવાનને શરણે જઈ કહે છે:’…
[ગીતાની શીખ અને મહાભારતનોમર્મ/મનુભઈ પંચોળી-દર્શક] [પ્રકાશક: શકિલમ્ ફાઉન્ડેશન-મલાડ પશ્ચિમ, મુંબઈ 400004] પ્રકરણ:1: ગીતા અને આપણે નાનાભાઈને મેં એકવાર પૂછેલું કે કૃષ્ણ થયા જ ન હોય, એ માત્ર વ્યાસ ભગવાનની કવિકલ્પના જ હોય,…