રામાયણનાં પાત્રો હનુમાન પાનું: 162 હનુમાન અંજનાસુત ‘અંજના !’ ગોતમીએ કહ્યું, ‘તારો હનુમાન હમણાં હમણાં ડાહ્યો થતો જાય છે.’ ‘માતાજી !’ અંજના બોલી, ‘એનાં છેક બચપણનાં તોફાન યાદ કરું છું ત્યારે તો હજી…
રામાયણનાં પાત્રો હનુમાન પાનું: 162 હનુમાન અંજનાસુત ‘અંજના !’ ગોતમીએ કહ્યું, ‘તારો હનુમાન હમણાં હમણાં ડાહ્યો થતો જાય છે.’ ‘માતાજી !’ અંજના બોલી, ‘એનાં છેક બચપણનાં તોફાન યાદ કરું છું ત્યારે તો હજી…
શિયાળભાઈ ! બોર પાક્યાં [બાળવાર્તા-, સંપાદક: ગિજુભાઈ/સંસ્કાર] પાના: 9 થી 11 એક હતી ડોશી એના ફળિયામાં એક બોરડી હતી. બોરડીએ બોર આવ્યાં; ડાળે ડાળે અને પાંદડે પાંદડે બોર. ડોશીએ ધાર્યુ : “આ બોર પાક્શે ને આ બોર ખાઇશ .…
આ પ્રજાને થયું શું ? પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “આધ્યાત્મિક ન હોય તેને હું હિંદુ કહેતો નથી.” લોકો આધ્યાત્મિક હોવા જોઈએ, માત્ર ધાર્મિક નહીં. ધાર્મિક થવું ખૂબ આસાન છે; કપાળે ચંદન લગાડો અથવા ભસ્મ લગાડો,…
—ને તમે યાદ આવ્યાં પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો…
“નહીં પરણું !” એક ભંગી યુવાનરઘા સાથે મારે નાનપણથી ભાઈબંધી. નાના હતા ત્યારે ઘણી જાતની વાતો કરતા, એમાં પરણવાની વાત પણ આવતી. અમને બીજાઓને તો ન પરણવાનો વિચાર જ આવતો નહીં. પણ ત્યારે રઘો કહેતો…
અખંડ આનંદની પ્રસાદી અખંડઆનંદ મે 2014, જોયેલું ને જાણેલું વિભાગ-પાનું: 89 જનસેવા-પ્રભુસેવા/ ડૉ. ઇન્દુબાલા દીવાન અહીં એક સજ્જનના પરોપકારની વાત અન્યને પ્રેરણારૂપ થાય એ માટે રજૂ કરું છું. મારે મારી ડાયાબિટીસની બીમારીને કારણે દવાખાનામાં ટ્રીટમેન્ટ માટે તારીખ 25-8-2013…
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો [શ્રીમદ્ ભગવદ્ ગીતા- અધ્યાય: બીજો :શ્લોક: 54 થી 72] (પદ્ય-ગુજરાતી ભાષાંતર –કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘ગીતાધ્વનિ’ માંથી લીધેલું છે.) અર્જુન બોલ્યા— સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ? બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો? 54…
ગીતાના આશ્વાસનો અધ્યાય:2/શ્લોક: 38 લાભ-હાનિ સુખો દુ:ખો, હાર-જીત કરી સમ, પછી યુદ્ધાર્થ થા સજ્જ, તો ના પાપ થશે તને. 2/38 જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી, તેને વિયોગ ના મારો, મ’ને તેનોય ના થતો. 6/30 શ્રીભગવાન બોલ્યા– અહીં…
ફકીર//દુલા ભાયા કાગ કાગવાણી-1 પાનું: 78 (ભજનનો વેપાર ધણી ! તારા નામનો આધાર કર મન ભજનનો વેપારજી—એ રાગ) એનું નામ ફકીર જેની મેરુ સરખી ધીર, જગમાં એનું નામ ફકીર જી. ટેક મનમાં ન મળે તારું,…
જેને દીઠે નેણલાં ઠરે [સોરઠી સંતવાણી/સં: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જર] જેને દીઠે નેણલાં ઠરે બાયું ! અમને એડા એડા સંત મળે. ઉરમાંથી એક બુંદ પડે નૈ, ભગત નામ નવ ધરે; નરક છોડાવીને ન્યારા રે’વે અમર લોકને…