દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ જીવન પ્રગતિ અને ઉત્ક્રાંતિના સિધ્ધાંતોને અનુસરે છે. નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે.…
દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ જીવન પ્રગતિ અને ઉત્ક્રાંતિના સિધ્ધાંતોને અનુસરે છે. નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે.…
માંદગીને ખંખેરી નાખો/અનુવાદ:સુશી, સુરેશ દલાલ/ઇમેજ મૂળ પુસ્તક:” WATERING WILTED FLOWERS BY GINI GAUF GREEN” ઋણસ્વીકાર: ઇમેજ *તમારું નિદાન કંઇ જીવલેણ નથી પુસ્તકનું પાનું:15 માની લો કે તમારા સાંધેસાંધા તૂટે છે. તમને સંધિવા થયો છે, તમને હાલતા-ચાલતાં ઊઠતાં-બેસતાં તકલિફ પડે…
KAAVYA PANCHAMRUT કાવ્ય પંચામૃત નોંધ: આ કાવ્યો શ્રી.મહેન્દ્ર મેઘાણી સંપાદિત “ યાદગાર કાવ્યો”માંથી લીધેલા છે તે માટે શ્રી.મહેન્દ્રભાઇનો તેમજ લોકમિલાપ નો ઋણી છું (1) અમારી રાત થઇ પૂરી /નાથાલાલ દવે રજા હવે ત્યારે દિલબર! અમારી રાત થઇ પૂરી, મશાલો સાવ…
———————————————————————- —– Original Message —– From: Prabhulal H. Bharadia Sent: Tuesday, October 26, 2010 11:47 PM Subject: MITHAI /SWEETS-Thin layer of Silver Dewali and New Year are approaching nearly,we all celebrate with joy and happiness,in this season of festivity,many families…
INDEX અનુક્રમણિકા જાન્યુઆરી થી up to date(26/10/10)2010 સુધી http://www.gopalparekh.wordpress.com” પર મુકાયેલી રચનાઓની યાદી આ સાથે મૂકેલ છે, રસિકોને પોતાને મનગમતી રચના શોધવામાં સરળતા પડે એવું વિચારીને. જાન્યુઆરી 2010 તારીખ લેખનું શીર્ષક કર્તા 01/01/10 કહત કમાલી …
MARAN મરણ દુ:ખ અતિ કારમું રે//ધીરો ભગત મરણ દુ:ખ અતિ કારમું રે, મરણ મોટેરો માર , કંઇક રાજા ને કંઇક રાજિયા છોડી ચાલ્યા દરબાર તે હરિનો રસ પીજિયે. સંસાર ધૂવાડાના બાચકાને સાથે આવે નહીં કોઇ, રંગ પતંગનો ઊડી જાશે ને…
PARTHAM PARNAAM પરથમ પરણામ મારા /રામનારાયણ વિ. પાઠક પરથમ પ્રણામ મારા, માતાજીને જહેજો રે, માન્યું જેણે માટીને રતનજી; ભૂખ્યં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા, એવા કાયના કીધળાં જતનજી. બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે ઘરથી બતાવી જેણે શેરીજી; બોલી બોલાવ્યા…
UGHAADI RAAKHAJE BAARI ઊઘાડી રાખજે બારી/પ્રભાશંકર પટ્ટણી દુ:ખી કે દર્દ કે કોઇ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઊઘાડી રાખજે બારી. ગરીબની દાદ સાંભળવા, અવરના દુ:ખને દળવા, તમારા કર્ણનેત્રોની ઊઘાડી રાખજે બારી. પ્રણયનો વાયરો વાવા, કુછંંડી દુષ્ટવા જાવા, તમારા શુદ્ધ હૃદયોની…
SAROVAR KAANTHE સરોવર કાંઠે શબરી બેઠી સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ… ટેક. વડલા નીચે ઝૂંપડી એની, માતાપિતા નહીં બાંધવ બેની, એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે ગામ…. એક દિન…. …
INFORMATION ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખાસ સમાચાર ’ઇન્ટરનેટ’ની અદ્યતન ટૅક્નોલૉજી દ્વારા પુસ્તકોને વાચકોની વધુ નજીક લઇ જવાના હેતુથી પુસ્તકો ‘www.akksharnaad.com’ પર પુસ્તકો અપલોડ કરવાનો નમ્ર પ્રયાસ શરૂ કર્યો છે. આજ (15/09/2010) સુધીમાં નીચે જણાવેલ પુસ્તકો અપલોડ થઇ ચૂક્યા છે. લોકમિલાપની…