BHEDNI BHINTYUNNE AAJ MARE BHANGAVI
BHEDNI BHINTYUNNE AAJ MARE BHANGAVI
સુખના સુખડ જલે….//શ્રી વેણીભાઈ પુરોહિત. સુખડ જલે રે મારા મનવા દુ:ખના બાવળ બળે, સુખડ જલે ને થાય ભસમની ધગલી ને બાવળના કોયલા બળે, હે જી તરસ્યા ટોળે વળે…..મારા મનવા કોઈનું સુખ ભૂખ્યાનું ભોજન ને કોઈ મગન ઉપવાસે,…
મા મા ગુર્જરીના ચરણે….વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું અભિમાન આવવા દેશો મા, ધનપિપાસાનું ધ્યાન મારે ઘેર આવવા દેશો મા….અભિમાન…. ઝૂંપડી સાચને સોને મઢેલી, આંગણ નીતિની નાગરવેલી, લજવે એવું કોઇ કુલક્ષણ આવવા દેશોમા………… અભિમાન…. આસુરી સંપતના ઉત્પાતો, હીણ વિચારોને…