ANAND NO CHH છપ્પનભોગ આનંદનો ! મા-ગુર્જરીના વ્હાલા ભક્તો, અમારી પુષ્ટિમાર્ગીય હવેલીમાં ઠાકોરજીને રોજ જમવાના સમયે રાજભોગ ધરાય. ખાસ ઓછવ હોય તો છપ્પંભોગનું આયોજન થાય. ‘www.gopalparekh.wordpress.com’ એક લાખ ક્લીક્સ નો આંકડો વટાવી ગઇ છે એ જ મારા માટે તો આનંદનો…