હવેલી કીર્તન શ્રીકૃષ્ણચંદ્રને મથુરા તે ગોકુલ કો આઇબો છોડ દિયો. તબતે વૃજવાસિનને સખિ, પનઘટપે જાઇબો છોડ દિયો. લતા, પતા સબ સુખ ગઇ,યમુનાને કિનારો છોડ દિયો. કુબ્જાકે રંગમેં રાખી રહે,રાધા ગુન ગાઇબો છોડ દિયો. મેવા ભોગ ધરે રહે, માખનકો…
હવેલી કીર્તન શ્રીકૃષ્ણચંદ્રને મથુરા તે ગોકુલ કો આઇબો છોડ દિયો. તબતે વૃજવાસિનને સખિ, પનઘટપે જાઇબો છોડ દિયો. લતા, પતા સબ સુખ ગઇ,યમુનાને કિનારો છોડ દિયો. કુબ્જાકે રંગમેં રાખી રહે,રાધા ગુન ગાઇબો છોડ દિયો. મેવા ભોગ ધરે રહે, માખનકો…
GAACH- BAAVISH ગીતા-આચમન સંકલન: ડૉ.કે.સી.ભટ્ટ/શકિલમ્ ફાઉંડેશન,મુંબઇ (22) યજ્ઞ-દાન-તપના ત્રણ પ્રકાર યજ્ઞ, તપ અને દાન ભારતીય સંસ્કૃતિના ખૂબ અગત્યના પાયા છે. ત્યાગી સંન્યાસી માટે પણ આ કર્મ આવશ્યક ગણાય છે, સંસારી-ગૃહસ્થીજન પણ આ ત્રણને જીવનમાં ઉતારી કર્મબંધનથી છૂટી શકે છે. ગીતામાં…
શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:177થી 183 ભાગવતમાં પરશુરામ અને રામના અવતારની વાત છે. પરશુરામનો અવતાર શા માટે થયો? એ કાંઇ પહેલેથી અવતાર નથી. ધીમે ધીમે એની શક્તિ વધતી જાય છે, ત્યારે અવતારી પુરુષ તરીકે એનું વર્ણન થાય છે. પરશુરામનો બાપ જમદગ્નિછે.…
લોકગાયક ગુજરાતી… માણવાલાયક શૃંખલા 09 July, 2012 tags: ઈ-ટીવી, લોકગીત આમ તો દૂરદર્શનની ગુજરાતી ચેનલ ડીડી-11 જોવાનો સમય ત્યારે જ આવે છે જ્યારે કોઈ મિત્ર અથવા ઓળખીતાનો કાર્યક્રમ હોય અને એની જાણકારી અગાઉથી મળી હોય. આ સિવાય સરકાર દ્વારા ફરજીયાત એકથી…
Vyp07 થાકેલા ભગવાન-રવિશંકર (મહારાજ) વ્યાસ વાચનયાત્રાનો પ્રસાદ//સંપાદક: મહેન્દ્ર મેઘાણી પાનું:07 કહે છે કે ભગવાન અવતરે છે.અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યાં. નહીં માણસમાં કે નહીં પશુમાં,એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા.…
કાસમ, તારી વીજળી “રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 [‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ…
Sukhane-two શબ્દો એ શસ્ત્રો છે. [સુખને એક અવસર તો આપો/ફિલ બૉસમન્સ/અનુવાદ: રમેશ પુરોહિત/ઇમેજ/પાનું:32] કોઇનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો. શબ્દો એ શક્તિશાળી શસ્ત્રો છે. જેને કારણે અનેક મહાભારત સર્જાય છે. તમારી જીભને કારણે સામો માણસ ગમાર લાગે…
SUKHANE…. લોકો હસતા કેમ નહીં હોય? [સુખને એક અવસર તો આપો/ફિલ બૉસમન્સ/અનુવાદ: રમેશ પુરોહિત/ઇમેજ/પાનું:31] મોટી મોટી સભાઓમાં, કે ટી. વી. જોતી વખતે કે મહત્ત્વના સમારંભોમાં, લોકો મુક્ત મને કેમ હસતા નથી? તેઓ જ્યારે જુએ છે કે પોતાનું મહત્ત્વ બતાવવામાં અને…
Kalapi ગ્રામ્ય માતા //કલાપી ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દીસતી નથી એકે વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં ! મધુર સમય તેવે…
રુક્મિણીનો પત્ર (શ્રીમદ્ ભાગવત) રુક્મિણી ઉવાચ શ્રુત્વા ગુણાન્ ભુવનસુંદર શ્રુણ્વતાં તે નિર્વિશ્ય કર્ણવિવરૈર્હરતોઅંગ્તાપમ્ I રૂપં દૃશાં દૃશિમતાખિલાર્થલાભં ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે II 1 II કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ- વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ્ I ધીરા પતિં કુલવતી ન વૃણીત કન્યા કાલે…