ઉઘાડી રાખજો બારી દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરના દુ:ખનેદળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી. પ્ર્ણયનો વાયરો વાવા,કુછંદી દુષ્ટ વા જાવા, તમારા શુદ્ધ હ્રદયોની ઉઘાડી રાખજો બારી. થયેલાં દુષ્ટ…