થોભ્યાનો થાક//સુરેશ દલાલ [કવિએ અજંપાને કેવો અદ્ ભુત રીતે વ્યક્ત કર્યો છે.] ભટકી ભટકીને મારા થાક્યા છે પાય હવે પંથ મારો ચાલે તો ચાલું: પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર અને ઊઘડે ત્યાં સળગે અજવાળું; વેદનાનું નામ ક્યાંય…
થોભ્યાનો થાક//સુરેશ દલાલ [કવિએ અજંપાને કેવો અદ્ ભુત રીતે વ્યક્ત કર્યો છે.] ભટકી ભટકીને મારા થાક્યા છે પાય હવે પંથ મારો ચાલે તો ચાલું: પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર અને ઊઘડે ત્યાં સળગે અજવાળું; વેદનાનું નામ ક્યાંય…
આ મોજ ચલી જે દરિયાની તે મારગની મોહતાજ નથી એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ! આ બેઠો છે ક્યાં…
હેતના ધબકારા/ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’ [સત્ય ઘટના/અખંડ આનંદ, ડિસેમ્બર, 2013 /પાનું: 43] [લાગણીની ભીનાશ હૈયું હલાવી નાખે તેવી હોય તે આ પ્રસંગથી સમજાયું—ગોપાલ] અમને જનોઈ આપવાની હતી. ઘરને ગાર-ગોરમટી ખડી થતાં હતાં. બારણાં ઉપર તોરણ અને દીવાલ…
મિલાપની વાચનયાત્રા :1950તથા 1952માંથી “.www.gopalparekh.wordpress.com…..” પર મૂકાયેલ લેખો ક્રમ રચના મૂકાયાની તારીખ 1 વિદાય-ઝવેરચંદ મેઘાણી 16મી નવેમ્બર,2013 2. આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ-નાનાભાઈ ભટ્ટ 19મી નવેમ્બર,2013 3. મજૂરીનો મોભો—વિનોબા ભાવે 20મી નવેમ્બર,2013 4 સત્યવ્રત-ઉમાશંકર જોશી 20મી…
Akhand aananddec13 [નોંધ: અખંડ આનંદનો નવો અંક આજે (12/12/2013)જ હાથમાં આવ્યો ને શરૂના પાનામાંજ નીચેની રચના નજરે ચડી, મને ગમી એટલે ગમતાંનો ગુલાલ કરૂં છું—ગોપાલ] કાવ્યકુંજ –આપણી કવિતાસમૃદ્ધિ અને નવાં કાવ્યો વિભાગ/સંપાદક: હરિકૃષ્ણ પાઠક [અખંડ આનંદ ડિસેમ્બર, 2013 ,પાનું: 11]…
યાદગાર પ્રસંગો/ડૉ.પ્રફુલ શાહ(તેમના અપ્રક્ટ પુસ્તકમાંથી થોડાક અંશો) દીકરીનું જીવન આનંદિત થયું એક બહેન તેની પુત્રીને લઈને રાતના 9ના સમયે મારે ઘરે આવે છે.બહેનના ચહેરા પર વિષાદ તરી આવે છે. મા-દીકરીને ખુરશી પર બેસવા કહ્યું અને પાણી આપ્યું.સ્વસ્થ…
યાદગાર પ્રસંગો/ડૉ.પ્રફુલ શાહ(તેમના અપ્રક્ટ પુસ્તકમાંથી થોડાક અંશો) અકસ્માત. ભાઈ –બહેન ઉગરી ગયા. ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી હતી. અમે જે મકાનમાં રહેતા હતા તેના પર દેશી નળીયા હતા. મકાન મોટું હતું. બે મોટા ઓરડા, ઓસરી, વચમાં પાણીયારું…
[મિલાપની વાચનયાત્રા:1950/પાના: 32થી34] મહી-સાગર/ઈશ્વર પેટલીકર [ ‘માણસાઈના દીવા’ પુસ્તક લખતાં પહેલાં ઝવેરચંદ મેઘાણી તવિશંકર મહારાજ સાથે મહીસાગરને કાંઠે પ્રવાસે ગયા હતા. તે વખતે શ્રીમેઘાણી મહીસાગરને મળેલા અને તેમની વચ્ચે વાતચીત થયેલી, એવી કલ્પના કરીને યોજાયેલું રૂપક.]…
નવો જન્મ/ મનુભાઈ પંચોળી [મિલાપની વાચનયાત્રા:1952/પાના: 16 થી19] લોકશાળાની સ્થાપનાને આજે બાર વર્ષ પૂરાં થયાં છે .અહીં આવ્યા ત્યારે લોકશાળા શરૂ કરશું તેવી કલ્પનાયે નહોતી. ખરી રીતે કોઈ યોજના નહોતી.ગામડાંને કેળવણી દ્વારા કાંઈક ઉપયોગી થવું…
ગીતાધ્વનિ [નોંધ:કિશોરલાલ ઘ. મશરૂવાળા રચિત ‘ગીતાધ્વનિ’(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) પહેલીવાર 1934માં પ્રસિદ્ધ થયું 2009 સુધીમાં તેની કુલ 2,40,000પ્રત છપાઈ. આ પુસ્તક નવજીવન ટ્ર્સ્ટ તરફથી રાહત દરે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ] અધ્યાય 16મો. દૈવી અને આસુરી સંપત્તિ…