સ્વાઈન ફ્લૂને હંફાવવા આર્યુવેદ તબિબોએ ઘરે બનાવી શકાય તેવો ઉકાળો બનાવ્યો ઉકાળાની કોઈ આડસર ન થતી હોવાનો તબીબોનો દાવો સુરતના આયુર્વેદિક તબિબોએ ચરક સંહિતાના આધારે સ્વાઈન ફ્લૂથી બચવા માટે ઉકાળો બનાવ્યો છે. જેમાં સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર…
સ્વાઈન ફ્લૂને હંફાવવા આર્યુવેદ તબિબોએ ઘરે બનાવી શકાય તેવો ઉકાળો બનાવ્યો ઉકાળાની કોઈ આડસર ન થતી હોવાનો તબીબોનો દાવો સુરતના આયુર્વેદિક તબિબોએ ચરક સંહિતાના આધારે સ્વાઈન ફ્લૂથી બચવા માટે ઉકાળો બનાવ્યો છે. જેમાં સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર…
અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015) જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 94 થી 95 ) બી.કે. સાહેબના પ્રકૃતિપ્રેમને સલામ//ઉમાકાન્ત વી. મહેતા આ પ્રસંગ છે આશરે 1960-62નો, ચોક્કસ સમય યાદ નથી. કંપનીનું વિસ્તૃતીકરણ ચાલુ હતુંઅને તેના એક ભાગરૂપે કર્મચારી વર્ગ માટે…
અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015) જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 90 થી 91) (1)માણસાઈ//બાબુલાલ ગોર બસ મુંદ્રા બસ સ્ટેશનથી રવાના થઈ. ભુજ તરફ આગળ વધી રહી હતી. વૅકેશન—લગ્નસરાની સીઝનના કારણે બસમાં ભરે ગિરદી હતી. ઉનાળાની ગરમી તથા ગિરદીના કારણે બસ ચાલતી…
અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015) જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 88 થી 89) સલામ શિક્ષકને//ઈ ન્દ્રવદન બી. રાવલ મારી નવમા ધોરણની પરીક્ષા પૂરી થયેલી. હું એક મિત્ર સાથે બજારમાં આંટો મારવા નીકળેલો. ત્યાં મારા સંસ્કૃતના શિક્ષક કમલનયનભાઈ જોશી મળ્યા.…
અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015) જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 87 થી 88) ભૂતપૂર્વ રાજવીની અદ્ ભુત વિરક્તિ//હિમા યાજ્ઞિક પ્રસંગ તો ઘણાં વર્ષો પહેલાંનો છે, પરંતુ અમારા મિત્ર સુરેશભાઈ મહેતાના વડીલબંધુ કીર્તિભાઈએ જાતે અનુભવેલો સાચો કિસ્સો છે. સન 1947માં ભારતના…
PIONECHAR – PDF(2) મીરાંના ભજનો એ આ ક્રમનો ત્રીજો પ્યાલો છે જેની નોંધ લેવા વિનંતી છે.