maandagi
AVJANANI6 નવજીવનની વાટે [જનનીના હૈયામાં…/આશા વીરેન્દ્ર/યજ્ઞ પ્રકાશન] આજે રવિવાર હતો. આખું અઠવાડિયું ઊંઘું ઘાલીને કામ કર્યા પછી મળતો આરામનો એક દિવસ રોહિણી રોજ કરતાં જરા મોડી ઊઠી. ઊઠતાંની સાથે સામેના ગુલમહોર પર ચહેકી રહેલાં પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને એ બાલ્કનીમાં…
નાનપણમાં શીંકા ઉપરના માખણનું નૈવેદ્ય આત્મદેવને સમર્પણ કર્યા પછી યશોદા માતા પકડશે એ બીકથી ગભરાયેલા શ્રીકૃષ્ણની નાટકી લીલા છોડી દઈએ તો શ્રીકૃષ્ણના આખા જીવનમાં દુ:ખ કે ભયનો ક્યાંયે લવલેશ સરખો જડતો નથી. આટલું બધું વિવિધ ઘટનાઓથી પરિપૂર્ણ જીવન હોવા છતાં…
મા ગાતાં ગાતાં આંગણું લીંપે ને ગૂંથે બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે તે તો કોઈ બીજુંય હોય પણ ભીના ભીના લીંપણમાં નાનકડી પગલી જોવાના કોડ કરે તે તો મા જ. રડે ત્યારે છાનું રાખે હસે ત્યારે સામું હસે, છાતીએ ચાંપે…
અમેરિકાના વ્હા ઈટ હાઉસમાં યોજાઈ ગયેલા સાયન્સો ફેરમાં ઈન્ડિવયન અમેરિકન વિદ્યાર્થીઓનો દબદબો : પ્રેસિડન્ટહ બરાક ઓબામા પ્રભાવિત : નિખિલ બિહારી, રૂચિ પંડયા તથા અન્વિરતા ગુપ્તાનો પ્રોજેકટ જોવા માટે ખાસ્સોન સમય ફાળવ્યોપ : પ્રશ્નો પૂછયા : પ્રશંસા કરી બિરદાવ્યાય : જય…
અમરેલી: સાવરકુંડલામા વેગડાવાસમાં રહેતા અને ટ્રક ડ્રાઇવર અશોકભાઇ પ્રેમજીભાઇ વેગડાની પુત્રી મયુરી અહીની સનરાઇઝ સ્કુલમા ધોરણ 8મા અભ્યાસ કરે છે. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી એવી મયુરીએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી આલોહા સ્ટેટ કોમ્પીટીશનમા પાંચ મિનીટમાં 70 દાખલા ફટાફટ ગણી 3500…
માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી અભિયાન//–15 એપ્રિલ 2006 વાર્ષિક અંક સૌ પ્રથમ આપણે એ સ્વીકારી લેવું જોઇએ કે માંદગી કોઇ આપત્તિ કે અભિશાપ નથી. આપણે એવું માની બેઠા છીએ કે આપણું શરીર હંમેશાં આદર્શ સ્થિતિમાં જ રહેવું જોઇએ,…
શ્રીકૃષ્ણની વિષ્ટિ બાળકોનું મહાભારત/રમણલાલ નાનાલાલ શાહ/વિરલ પ્રકાશન ભાગ:ચોથો શ્રીકૃષ્ણની વિષ્ટિ મહારાજ યુધિષ્ઠિરે કૃષ્ણ આવ્યા એટલે એમને આદરમાન સાથે એકાંત જગામાં બોલાવ્યા, ને હવે શું કરવું તે પૂછ્યું. શ્રીકૃષ્ણે વિચાર કરીને કહ્યું: “દુર્યોધનના સલાહકારો દુષ્ટ છે. એને માથે મોત ભમે છે.…
Be kaavyo બે કાવ્યો/શકુર સરવૈયા નોંધ: ભાઈ શકુર સરવૈયા અને હું એક જ શાળા(ઘાટકોપરની રામજી આશર વિદ્યાલય) માં એક જ ધોરણમાં મેટ્રીક સુધી ભણેલા,મેટ્રીક 1958ના માર્ચમાં પાસ કરેલી. અને બંને કવિતાના રસિયા એટલે કે ‘હમ પંછી એક ડાલકે’) (1) હાલતી…
શુકદેવનો ધર્મદીપ//મકરંદ દવે//ચિરંતના//પાના: 30 થી 33 આપણી પૌરાણિક કથાઓને ઉપરછલી રીતે વાંચવાથી એના ભીતરના મર્મની ખબર નથી પડતી પણ જરા ઊંડા ઊતરીને જોઈએ તો આખી જીવનવાટ ઉજાળી મૂકે એવો પ્રકાશ એમાંથી પામી શકાય છે. જનક અને શુકદેવના જાણીતા પ્રસંગને અહીં…