વીણેલાં ફૂલ કુંતામાતાની પ્રાર્થના: (‘મહાભારત’માંથી) વિપદ: સંતુ ન: શશ્વતત્ર જગદ ગુરો ભવતો દર્શનં યત્સ્યાદ્ આપુનર્ભવ દર્શનમ્ 11 હું તો એમ માગું છું કે મારા દીકરાઓને વિપત્તિઓ જ ભલે આવે , જે વિપત્તિઓમાં તેમને નિરંતર આપના દર્શન થાય, આપના દર્શનથી મનુષ્ય…
વીણેલાં ફૂલ કુંતામાતાની પ્રાર્થના: (‘મહાભારત’માંથી) વિપદ: સંતુ ન: શશ્વતત્ર જગદ ગુરો ભવતો દર્શનં યત્સ્યાદ્ આપુનર્ભવ દર્શનમ્ 11 હું તો એમ માગું છું કે મારા દીકરાઓને વિપત્તિઓ જ ભલે આવે , જે વિપત્તિઓમાં તેમને નિરંતર આપના દર્શન થાય, આપના દર્શનથી મનુષ્ય…
(1) રળિયામણી ઘડી ધન્ય આજની ઘડી તે રળિયામણી, હાં રે મારો વહાલોજી પધાર્યાની વધામણી હો જી રે, ધન્ય આજની ઘડી તે. હાં રે હું તો કદલીના થંભ રોપાવતી, હાં રે મારા વા’લાજીના મંડપ રચાવતી હો જી રે, ધન્ય આજની ઘડી…
હવે શું કરવું? ( જન્મભૂમિ, સોમવાર , ગાંધી જયંતિ, 2જી ઓક્ટોબર,2017 મેઘધનુષ વિભાગ/વિસામો પાનુ:10) વસંતલાલે પચાસ વર્ષની ઉંમરથી જ પાછલી જિંદગીના આયોજનની શરૂઆત કરી દીધી હતી. વૃદ્ધાવસ્થાની તકલીફો , શારીરિક પીડા, સ્વજનોની ઉપેક્ષા અને આર્થિક તંગદિલી, આ બધાંનો જ…
મા મા, સંવેદના, ભાવના એહસાસ હૈ, જીવનકે ફૂલોમેં ખુશ્બોકા આવાસ હૈ, મા લોરી હૈ, ગીત હૈ,પ્યારી સી થાપ હૈ, મા પૂજાકી થાલી હૈ, ઔર શ્રીજીકા જાપ હૈ, મા ગાલો પર પપ્પી હૈ,મમતાકી ઝોલી હૈ, મા પતઝડકે દિનોમેં,…
મા મા, સંવેદના, ભાવના એહસાસ હૈ, જીવનકે ફૂલોમેં ખુશ્બોકા આવાસ હૈ, મા લોરી હૈ, ગીત હૈ,પ્યારી સી થાપ હૈ, મા પૂજાકી થાલી હૈ, ઔર શ્રીજીકા જાપ હૈ, મા ગાલો પર પપ્પી હૈ,મમતાકી ઝોલી હૈ, મા પતઝડકે દિનોમેં,…
મિલાપની વાચનયાત્રા:1958 લોકમિલાપ પાનું :59 એટલી ઈચ્છા…./જ્યોતિ દૈયા એક દિવસ સવારના પહોરમાં, કાલીકટથી નીકળતા’માતૃભૂમિ’પેપરમાં અહીંના એક મન્નારકાડ નામના ગામમાં લાગેલી આગ વિશેના સમાચાર વાંચવા મળ્યા. અરે ! આજકાલ તો આવી બહુયે ખબરો આવ્યા કરે છે, એમ કરી પેપરનાં પાનાં ઊથલાવી…
વિસામો/વેણીભાઈ પૂરોહિત થાકે ન થાકે છતાંય હો માનવી ! ન લેજે વિસામો ! તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા, તારે ઉદ્ધરવાના જીવન દયામણા; હિમ્મત ન હારજે તું ક્યાંયે– હો માનવી ! ન લે જે વિસામો– જીવનને પંથ જ્તાં તાપ-થાક લાગશે વધતી…
જિંદગી, એક નાટક /અરુણા ઠક્કર (જન્મભૂમિ, સોમવાર/31/12/2018/પાનું:10) તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. તમારો અભિનય એટલે કહેવું પડે ! બાસઠ વર્ષે તમારો ઠસ્સો, સ્ફૂર્તિ, શરીર સૌષ્ઠવ, અભિનયની દુનિયામાં અગ્ર હરોળમાં તમારું નામ છે. તમારા નાટકો માટે દરેક શહેરમાં ખાસ…
-ઝવેરચંદ-2 ઝવેરચંદ મેઘાણીના વાર્તા-પ્રસંગો (મનુભાઈ પંચોલીની ખીસાપોથી“ભેદની ભીંત્યું આજ મારે ભાંગવી”માંથી) સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ,ભાવનગર. વાર્તા-પ્રસંગ:પાંચ જે સૃષ્ટિ મેઘાણીએ ઊભી કરી છે તેમાં આણલદે જુઓ, જેને આપણે ‘શેત્રુંજીને કાંઠે’ ની વાર્તામાં મળીએ છીએ. નાનપણમાં દેવરો અને આણલદે સાથે રમ્યાંછે. નાનપણમાં…
જીવન પોતપોતાનું (જન્મભૂમિ, સોમવાર, 21/1/2019) માણસ જ્યારે સંવેદનશીલ રહેતો હોય ત્યારે નજીકનાજ હિતેચ્છુઓ તેને વારંવાર કહેતા હોય છે કે કેમ આટલું બધું વિચારે છે? આનો જમાનો હવે નથી રહ્યો, પ્રેક્ટિકલ બનો. જ્યારે માણસ…