EKPRAARTHANAA Gandhi Punyatithi એક પ્રાર્થના//મોહનલાલ કરમચંદ ગાંધી(ગાંધીજી) હે નમ્રતાના સ્વામી, ભંગીજનની રંક ઝૂંપડી ના વાસી ગંગા, બ્રહ્મપુત્રા અને જમુનાનાં જળથી સિંચિત આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે તને શોધવામાં અમને મદદ કર.…
EKPRAARTHANAA Gandhi Punyatithi એક પ્રાર્થના//મોહનલાલ કરમચંદ ગાંધી(ગાંધીજી) હે નમ્રતાના સ્વામી, ભંગીજનની રંક ઝૂંપડી ના વાસી ગંગા, બ્રહ્મપુત્રા અને જમુનાનાં જળથી સિંચિત આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે તને શોધવામાં અમને મદદ કર.…
S SAVARIYAA //venibhai purohit સાંવરિયા સાંવરિયા, કાહે હોત નઠોર? ઠાકુર, મૈં ઠુમરી હું તેરી કજરી હું ચિતચોર…. સાંવરિયા, કાહે હોત નઠોર? સાવનકી બૈચૈન બદરિયા બરસત ભોલી ભાલી : ગોકુલ કી મૈં કોરી ગ્વાલન ભીતર આંખ ભીગાS SAVARIYAA સાંવરિયા સાંવરિયા, કાહે…
હરિનો હંસલો//બાલમુકુંદ દવે કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ? કલંકીએ કોણે કીધા ઘા? કોણ રે અપરાધી માનવજાતનો જેને સૂઝી અવળી મત આ? પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક; કરુણા—આંજી રે એની આંખડી, રામની રટણા છે એને…
“VISAMO” gandhiji ni poonyatithi nimitte વિસામો/વેણીભાઇ પુરોહિત થાકે ન થાકે છતાંયે હો માનવી! ન લેજે વિસામો! ને ઝૂઝ્જે એકલ બાંયે—હો માનવી! ન લેજે વિસામો! તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા, તારે ઉધ્ધરવાના જીવન દયામણાં : હિમ્મત ન હારજે…
ખાંત/ પ્રદ્યુમ્ન તન્ના પોંચો મરડીને જરા ઢોલધમકાર્ય આમ આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો? ઠીંકરી નથી રે કાંઇ દીધી લે હાર્યે વળી આનો દીધો છ એલા આનો ! અમને તો ઇંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,…
ખાંત/ પ્રદ્યુમ્ન તન્ના પોંચો મરડીને જરા ઢોલધમકાર્ય આમ આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો? ઠીંકરી નથી રે કાંઇ દીધી લે હાર્યે વળી આનો દીધો છ એલા આનો ! અમને તો ઇંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,…
SHREEMAD BHAGWAT NO PATH શ્રીમદ્ ભાગવત નો પાઠ (ભાગવતરૂપી આંબાનું ધોળ ) વેદ વાણી, મન જાણી, શ્રીહરિ વલ્લભ, વિઠ્ઠલા, ચારવેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃત કથા. ભગવાને શ્રીબ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠ કર્યું. ધન્ય શુકદેવ,…
HU AABHAAREE CHHUN. હું આભારી છું હું આભારી છું… હું ચાલી શકું છું. એવા પણ છે જેમણે કદી પ્રથમ ડગલું પણ નથી માંડ્યું. હું આભારી છું…. હું મારી ચારે તરફ સુંદરતા જોઇ શકું છું. એવાપણ છે .જેમના માટે દુનિયા…
SHREEMAD BHAGWAT NO PATH part1+2 શ્રીમદ્ ભાગવત નો પાઠ (ભાગવતરૂપી આંબાનું ધોળ ) વેદ વાણી, મન જાણી, શ્રીહરિ વલ્લભ, વિઠ્ઠલા, ચારવેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃત કથા. ભગવાને શ્રીબ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠ…
SHREEMAD BHAGWAT NO PATH શ્રીમદ્ ભાગવત નો પાઠ વેદ વાણી, મન જાણી, શ્રીહરિ વલ્લભ, વિઠ્ઠલા, ચારવેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃત કથા. ભગવાને શ્રીબ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠ કર્યું. ધન્ય શુકદેવ, ધન્ય પરીક્ષિત, જેને મુખે અમૃત…