Moti p.p.4 પાંદડે પાંદડે મોતી/મહેશ દવે/સ્વમાન પ્રકાશન/પાનું 34 ધર્મ ત્યાં લક્ષ્મી વારાણસીમાં એક પવિત્ર અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ વસતો હતો.તેના કપોલમાં સૌભાગ્યલક્ષ્મી, યશોલક્ષ્મી અને કુલલક્ષ્મીનો વાસ હતો. તેથી તેનું ભાગય બળવાન હતું. તેને સર્વત્ર યશ પ્રાપ્ત થતો હતો અને તેના કુંટુંબમાં …