ગીતાધ્વનિ\અ6ંધ્યાય: 18 ગુણપરિણામો અને ઉપસંહાર અર્જુન બોલ્યા— શું છે સંન્યાસનું તત્ત્વ ? ત્યાગનું તત્ત્વ શું વળી ? બેઉને જાણવા ઇચ્છું, જુદાં પાડી કહો મને ? 1 શ્રીભગવાન બોલ્યા— છોડ સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે; છોડે સર્વેય કર્મોના ફળને,…
ગીતાધ્વનિ\અ6ંધ્યાય: 18 ગુણપરિણામો અને ઉપસંહાર અર્જુન બોલ્યા— શું છે સંન્યાસનું તત્ત્વ ? ત્યાગનું તત્ત્વ શું વળી ? બેઉને જાણવા ઇચ્છું, જુદાં પાડી કહો મને ? 1 શ્રીભગવાન બોલ્યા— છોડ સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે; છોડે સર્વેય કર્મોના ફળને,…
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:11 વિરાટદર્શન અર્જુન બોલ્યા— મારા અનુગ્રહાર્થે જે તમે અધ્યાત્મજ્ઞાનનું પરં ગૂઢ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો. 1 ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તર સાંભળ્યા, એમ અક્ષય માહાત્મય, તમારા મુખેથી પ્રભુ ! 2 નિજને…
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:13 ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિચાર શ્રીભગવાન બોલ્યા— ક્ષેત્ર એ નામથી જ્ઞાની ઓળખે આ શરીરને; ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ તે કહે. 1 વળી મ’ને જ ક્ષેત્રજ્ઞ જાણજે સર્વ ક્ષેત્રમાં; ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું. 2…
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:14 ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:14 ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:14 ત્રિગુણ નિરૂપણ શ્રીભગવાન બોલ્યા— જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું, જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં. …
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:10 ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:10 વિભૂતિવર્ણન શ્રીભગવાન બોલ્યા— ફરી સાંભળ આ મારું પરમ વેણ, અર્જુન, જે કહું પ્રેમથી તારા હિતની કામના કરી. 1 ——– મારા ઉદ ભવને જાણે ન દેવો કે મહર્ષિઓ, કેમ…
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય:નવમો જ્ઞાનનો સાર શ્રીભગવાન બોલ્યા— તને નિષ્પાપને મારું સારમાં જ્ઞાન આ કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે. 1 શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ; અનુભવાય પ્રત્યક્ષ , સુકર, ધર્મ્ય અક્ષય. 2 જે મનુષ્યો અશ્ર્દ્ધાથી…
ગીતધ્વનિ\ગીતાનોસમશ્લોકી અનુવાદ અધ્યાય:8 યોગીનો દેહત્યાગ અર્જુન બોલ્યા— શું તે બ્રહ્મ ? શું અધ્યાત્મ ? શું કર્મ, પુરુષોત્તમ ? અધિભૂત કહે શાને ? શું, વળી, અધિદૈવ છે ? 1 અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો ? તમને અંતવેળાએ…
ગીતધ્વનિ\ ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય: છઠ્ઠો ચિત્તનિરોધ શ્રીભગવાન બોલ્યા— ફળનો આશરો છોડી કરે કર્તવ્યકર્મ જે, તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય. 1 સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે; વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઈયે. …
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય સાતમો જ્ઞાનવિજ્ઞાન શ્રીભગવાન બોલ્યા— આસક્ત મુજમાં,મારા આશ્રયે યોગ યોજતો, જેમ સમગ્ર નિ:શંક મને જાણીશ, તે સુણ. 1 વિજ્ઞાન સાથ આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તને, જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે. 2 હજારો…
ગીતાધ્વનિ\અધ્યાય\ચોથો જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ શ્રીભગવાન બોલ્યા— પૂર્વે આ અવ્યયી યોગ મેં વિવસ્વાનને કહ્યો, તેણે તે મનુને ભાખ્યો, તેણે ઈક્ષ્વાકુને કહ્યો. 1 એમ પરંપરાથી તે જાણ્યો રાજર્ષિએ ઘણા, લાંબે કાળે પછી લોકે લોપ તે યોગનો થયો. 2 તે જ…