Monthly Archives: સપ્ટેમ્બર 2020

ગીતાધ્વનિ\અધ્યાય : 18

ગીતાધ્વનિ\અ6ંધ્યાય: 18              ગુણપરિણામો અને ઉપસંહાર અર્જુન બોલ્યા— શું છે સંન્યાસનું તત્ત્વ ? ત્યાગનું તત્ત્વ શું વળી ? બેઉને જાણવા ઇચ્છું, જુદાં પાડી કહો મને ?       1 શ્રીભગવાન બોલ્યા— છોડ સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે; છોડે સર્વેય કર્મોના ફળને,

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યાય:11

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:11                     વિરાટદર્શન અર્જુન બોલ્યા— મારા અનુગ્રહાર્થે જે તમે અધ્યાત્મજ્ઞાનનું પરં ગૂઢ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો.      1 ભૂતોના જન્મ ને નાશ મેં સવિસ્તર સાંભળ્યા, એમ અક્ષય માહાત્મય, તમારા મુખેથી પ્રભુ !     2 નિજને

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યાય:13

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:13            ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિચાર શ્રીભગવાન બોલ્યા— ક્ષેત્ર એ નામથી જ્ઞાની ઓળખે આ શરીરને; ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ તે કહે.       1 વળી મ’ને જ ક્ષેત્રજ્ઞ જાણજે  સર્વ ક્ષેત્રમાં; ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું.    2

Posted in miscellenous

ગીતાધ્વનિ\સમશ્લોકી અનુવાદ\અધ્યાય:14

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ     ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:14 ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:14 ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:14                 ત્રિગુણ નિરૂપણ  શ્રીભગવાન બોલ્યા— જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું, જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં.   

Posted in miscellenous

ગીતધ્વનિ\અધ્યાય: 10

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:10 ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ                અધ્યાય:10                 વિભૂતિવર્ણન શ્રીભગવાન બોલ્યા— ફરી સાંભળ આ મારું પરમ વેણ, અર્જુન, જે કહું પ્રેમથી તારા હિતની કામના કરી.    1               ——– મારા ઉદ ભવને જાણે ન દેવો કે મહર્ષિઓ, કેમ

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યાય: નવમો

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ  અધ્યાય:નવમો           જ્ઞાનનો સાર શ્રીભગવાન બોલ્યા— તને નિષ્પાપને મારું સારમાં જ્ઞાન આ કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે  દોષથી છૂટે.    1 શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ; અનુભવાય પ્રત્યક્ષ , સુકર, ધર્મ્ય અક્ષય.     2 જે મનુષ્યો અશ્ર્દ્ધાથી

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યાય: આઠમો

ગીતધ્વનિ\ગીતાનોસમશ્લોકી અનુવાદ અધ્યાય:8                  યોગીનો દેહત્યાગ અર્જુન બોલ્યા— શું તે બ્રહ્મ ? શું અધ્યાત્મ ? શું કર્મ, પુરુષોત્તમ ? અધિભૂત કહે શાને ? શું, વળી, અધિદૈવ છે ?    1 અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો ? તમને અંતવેળાએ

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યાય: છઠ્ઠો

ગીતધ્વનિ\ ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય: છઠ્ઠો               ચિત્તનિરોધ શ્રીભગવાન બોલ્યા— ફળનો આશરો છોડી કરે કર્તવ્યકર્મ જે, તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય.    1 સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે; વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઈયે.     

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યયાય સાતમો

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય સાતમો              જ્ઞાનવિજ્ઞાન શ્રીભગવાન બોલ્યા— આસક્ત મુજમાં,મારા આશ્રયે યોગ યોજતો, જેમ સમગ્ર નિ:શંક મને જાણીશ, તે સુણ.    1 વિજ્ઞાન સાથ આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તને, જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે.   2 હજારો

Posted in miscellenous

ગીતાધ્વનિ\અધ્યાય\ચોથો

ગીતાધ્વનિ\અધ્યાય\ચોથો               જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ શ્રીભગવાન બોલ્યા— પૂર્વે આ અવ્યયી યોગ મેં વિવસ્વાનને કહ્યો, તેણે તે મનુને ભાખ્યો, તેણે ઈક્ષ્વાકુને કહ્યો.   1 એમ પરંપરાથી તે જાણ્યો રાજર્ષિએ ઘણા, લાંબે કાળે પછી લોકે લોપ તે યોગનો થયો.    2 તે જ

Posted in miscellenous
વાચકગણ
  • 776,349 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો