‘હું કોણ? ક્યાંથી ?શા માટે ?’ ‘હું કોણ? ક્યાંથી ?શા માટે ?’ શ્રીમદ્ ભાગવત/શ્રી.કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ :1984/પાના 53 થી 56 હું કોણ છું? ક્યાં છું ? ક્યાંથી આવ્યો છું? શું કરવા ? એકસામટા અનેક પ્રશ્નો તે દિવસે બ્રહ્માને સ્ફુર્યા. …
‘હું કોણ? ક્યાંથી ?શા માટે ?’ ‘હું કોણ? ક્યાંથી ?શા માટે ?’ શ્રીમદ્ ભાગવત/શ્રી.કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ :1984/પાના 53 થી 56 હું કોણ છું? ક્યાં છું ? ક્યાંથી આવ્યો છું? શું કરવા ? એકસામટા અનેક પ્રશ્નો તે દિવસે બ્રહ્માને સ્ફુર્યા. …
KMBELEVEN શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત પાના “30 થી તેનું જ બીજું નામ’ગૃહ’ છે. બીજા સ્કંધના પહેલા અધ્યાયના પ્રારંભમાં શ્લોકો સંસારનું અત્યંત વાસ્તવિક ચિત્ર આપણી સામે ખડું કરે છે. જીવન-ભક્ષક તક્ષક બીજો કોઇ નથી, આ સંસાર છે. એ સાક્ષાત ભય-મૂર્તિ…
નાની પાલખીવાલા-આદમકદ આદમી /સુરેશ દલાલ//જન્મભૂમિ-પ્રવાસી રવિવાર, તા.07/09/2008 નાની પાલખીવાલા આધુનિક ભારતનું એક ઉજ્જવળ નામ છે. એ હંમેશાં ભારતના બંધારણની પડખે રહ્યા છે. અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના જાણકાર. બજેટના નિષ્ણાત, અદભુત વક્તા. કરવેરાના માળખાને પૂરેપુરું ઓળખનારા અને પૃથક્કરણ કરનારા. અમેરિકામાં ભારતના રાજદૂત…
MAHABHARATNBHATT મહાભારતનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ ગ્રંથ-1,//પાના:205 થી 254 ભીષ્મ 1.ગંગાપુત્ર ’દેવી ! સબૂર.’ ગંગામૈયાનાં ઘેરાં નીર મંદમંદ વહ્યાં જતાં હતાં. ચારે તરફ અંધકાર જામી ગયો હતો. કાંઠા પર વૃક્ષો મંદમંદ ડોલતાં હતાં; દૂરથી અવારનવાર નિશાચરોનો અવાજ ચાલ્યો આવતો હતો. પ્રવાહની…
GANGASATI 53 ગંગાસતીના ભજનો પાનબાઇનાં ભજનો (1 થી 3) 1.મળી ગયો હરિમાં તાર . એટલી શિખામણ દઇ ચિત્ત સંકેલ્યું ને, વાળ્યું પદ્માસન રે; મન, વચનને સ્થિર કરી દીધું તે, ચિત્ત જેનું પ્રસન્ન રે…..એટલી. ભાઇ રે !…
YKAVYO ONE યાદગાર કાવ્યો/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ-ભાવનગર પાનું:1 સાંતીડું જોડીને–/અખો સાંતીડું જોડીને સમજાવીએ, રૂડાં રામનાં બીજ લઇ વાવ. દ્યા-માયાના ડોળિયા, પ્રાણી ! પ્રેમનાં જોતર વાળ, પ્રાણી ! પ્રેમનાં જોતર વાળ; રાશ લેજે ગુરુજ્ઞાનની, તારે સંત પ્રોણો હાથ. –સાંતીડું…. પહેલી ગણ પધોરની,…
ANDHERI NAGARI અંધેરી નગરી/દલપતરામ (ભુજંગી) પુરે એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે. 1 ત્યાં જઇ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો…
Gangasati 1 to 10 ગંગા સતીના ભજનો 1. બુદ્ધિયોગ (ભજન-1) મેરુ તો ડગે જેના મન નો ડગે, મરને ભાંગી રે પડે રે ભરમાંડ રે. વિપદ પડે પણ વણસે નહિ, ઇ તો હરિજનનાં પરમાણ રે મેરુ રે… …
BAA NEE VATUN બાની વાતું/શરીફાબેન વીજળીવાળા/ઇમેજ બાળકોને મઝા પડે તેવી વાર્તા પાના:19 થી 21 1. એકરાગ એક હતા પટેલ. પટેલના બે-શાર સોકરાં. પટલાણીને હંધાયને ભાર્યે ક્યાગરા. ખેતી ઘણીય જાડી હતી પણ પટેલના માઠા દિ’ હાલે… તે કો’ક કો’ક વાર તો…
JAYADRATHA VADHA કૃષ્ણ અને માનવ સંબંધો /હરીન્દ્ર દવે/પ્રવીણ પ્રકાશન પાના:214 થી 219 જયદ્રથવધ જયદ્રથના વધ માટે અર્જુને આમ તો વગર વિચાર્યે આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી હતી. કુરુક્ષેત્રના યુદ્ધમાં દ્રોણ જેવા આચાર્ય સામે હોય, અને શસ્ત્રયુક્ત હોય ત્યારે આવી પ્રતિજ્ઞા પાર…