ગંગાસતીના ભજનો આ ભજનો (1) ગંગાસતીનું અધ્યાત્મ દર્શન/ભાણદેવ/પ્રવીણ પુસ્તક ભંડાર,રાજકોટ તથા (2)હરિરસ/સંપાદક:વિનોદિની શાહ,સુરેંદ્રનગર તથા અન્ય સામગ્રીમાંથી ઉતારેલા છે. [1] બુધ્ધિયોગ [ભજન -1/પાનું:147/ગંગાસતીનું અધ્યાત્મ દર્શન] મેરુ તો ડગે પણ જેના મન નો ડગે, મરને ભાંગી પડે રે ભરમાંડજી વિપત્તિ પડેને તો…