ગોપાલ મેઘાણી\મહેંદ્ર મેઘાણી અતિશે તાણ્યે તૂટી જાય. અધૂરો ઘડો છલકાય અન્ન તેવો ઓડકાર અન્ન પારકું, પણ પેટ કાંઈ પારકું ? અંધા આગળ આરસી નેબહેરા આગળ અંધારે ખાય,પણ કોળિયો નાકમાં ન જાય. અંબાડીએ ચડીને છાણાં ન વિણાય. આગ લાગે ત્યારેકૂવો ન…
ગોપાલ મેઘાણી\મહેંદ્ર મેઘાણી અતિશે તાણ્યે તૂટી જાય. અધૂરો ઘડો છલકાય અન્ન તેવો ઓડકાર અન્ન પારકું, પણ પેટ કાંઈ પારકું ? અંધા આગળ આરસી નેબહેરા આગળ અંધારે ખાય,પણ કોળિયો નાકમાં ન જાય. અંબાડીએ ચડીને છાણાં ન વિણાય. આગ લાગે ત્યારેકૂવો ન…
અખંડ આનંદ,જાન્યુઆરી2021 નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા એ ત્રણે ગુણો જીવનવ્યવહારમાં ખૂબ ઉપયોગી છે. નિયમિતતા એટલે જે કાળે જે નક્કી કર્યું હોય તે કામ કરવું. જો એજ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું તો પછી એ ટેવરૂપ બની જશે, પણ બાંધછોડ…
અખંડઆનંદ, જાન્યુઆરી,2021 કાળ સારો કે ન ગમતો ક્યાં ટકે છે ધ્યાન રાખો, ના વળે ત્યાં આપણું તો ઈશનું બસ ગાન રાખો, એક સૈકો જાય કે ત્યાં રોગચાળો આવવાનો, આપણાં એવાં કરમ છે તો જરા એ ભાન રાખો, સ્વાર્થવશ જે ભૂલ…