જિદગી જીવી જાણો //રાજેન્દ્ર શાહ(ઓસ્ટ્રેલિયા) લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે, તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે. આપ કહોછો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે. અરે આપ શું જાણો,…
જિદગી જીવી જાણો //રાજેન્દ્ર શાહ(ઓસ્ટ્રેલિયા) લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે, તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે. આપ કહોછો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે. અરે આપ શું જાણો,…
અઢારમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે… //શ્રી સુરેશ દલાલ જીવ અને શિવનો સંવાદ કોઇક વિરાટ શિખર પર આપણે ચડતા હોઇએ અને એક પછી એક પગથિયાં પાર કરીને ટોચ તરફ પહોંચતા હોઇએ તે લાગણી અઢારમા અધ્યાય તરફ જતાં થાય છેગીતાનો એક…
અધ્યાય:સત્તરમો ભગવદગીતા એટલે….//શ્રીસુરેશ દલાલ વિચારપ્રેરિત કર્મ અને કર્મ પ્રેરિત વિચાર આપણે ત્યાં ત્રણનો આંકડો વિશિષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, સત્ત્વ,રજસ, તમસ, આકાશ, પૃથ્વી, પાતાળ, ત્રિભુવન, ત્રિલોચન. આમ ત્રણનું મહત્ત્વ છેગીતાના સત્તરમા અધ્યાયનું નામ શ્રધ્ધાત્રયવિભાગયોગ છે.…
સોળમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ તું તારો શત્રુને ગીતાનો સોળમો અધ્યાય ‘દૈવાસુરસંપ વિભાગયોગ’ તરીકે ઓળખાય છે.માણસમાત્ર પાસે દૈવી શક્તિ છે અને આસુરી શક્તિ છે. ગાંધીજી અને હિટલર બે અંતિમો છે. દૈવી શક્તિ એ દૈવી સંપત્તિ અને આસુરી…
પંદરમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે….. //શ્રી સુરેશ દલાલ આકાશી વૃક્ષની કલ્પના ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમયોગને નામે પ્રસિધ્ધ છે. કહેવાય છે કે આ અધ્યાય ગીતાની પરાકાષ્ઠા છે, એની ટોચ છે. આમ તો આ અધ્યાય નાનો છે પણ ગીતાની સમગ્ર વિચારધારાનું,…
અગિયારમો અધ્યાય ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ કૃષ્ણે કરાવેલું વિશ્વરૂપ દર્શન ગીતાના દસમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના વિભૂતિતત્ત્વનો સઘન અને ગહન પરિચય આપ્યો. બધામાં હું છું અને મારામાં બધાં છે એની વાત કરી. જ્યાં જ્યાં નજર પડે ત્યાં પરમાત્માની જ…
ચૌદમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે…..//શ્રી સુરેશ દલાલ “ત્રણ ગુણોની તરવેણી રે” કૃષ્ણની અર્જુનને સમજાવવાની રીત વિશિષ્ટ છે. જૈનોમાં એક વાદને સ્યદ્ વાદ કહે છે. આ વાદ એટલે કોઇ પણ વસ્તુને કે પરિસ્થિતિને એક ખૂણેથી નહિ પણ ચારે બાજુથી જોવી.…
તેરમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ ઇશ્વરની સાક્ષીએ અને જગતના સંદર્ભમાં ગીતાના તેર્મા અધ્યાયનો પ્રારંભ ખૂબ જ વિશિષ્ટ છે.ગીતાના પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકના પહેલા બે શબ્દો, એ પણ આના સદર્ભ્માં જોવા જેવા છે. આ પહેલા બે શબ્દો તે ધર્મક્ષેત્ર…
દશમો અધ્યાય ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી આપણે વાતવાતમાં કેટલાક શબ્દો બોલીએ છીએ.વધુ પડતા વપરાશને કારણે શબ્દો એનો મૂળભૂત અર્થ ગુમાવી બેસતા હોય છે. આવાં શબ્દ-જોડકાં વપરાય છે તે વ્યક્તિ અને વિભૂતિ. પ્રત્યેક જણ વ્યક્તિ તો છે,…
મન પ્રસન્ન, ચિંતાહર પ્રાર્થનાઓ (1) ક્ષમા હું ચાહું સર્વથી, હું પણ સર્વને કરૂ ક્ષમા, મૈત્રી મારી બધાથી હો, કોઇથી ના હું વેર કરૂં. જૈન પ્રાર્થના (2) જીતો અક્રોધથી ક્રોધ, સાધુત્વથી અસાધુતાને, કંજૂસી દાનથી જીતો, સત્યથી અસત્યને…