26મી ઑગષ્ટ 2008 ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક:4 ન ખલુ ગોપિકાનન્દનો ભવાનખિલદેહિનામંતરાત્મદ્ક. વિરવનસાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન સાત્વતાં કુલે. તમે માત્ર યશોદાના પુત્ર છો એટલું જ નથી. તમે માત્ર યશોદાનન્દન નથી,પણ વિશ્વની રક્ષા કરવા માટે બ્રહ્માની પ્રાર્થનાથી તમે યદુવંશમાં પ્રગટેલા અવતાર છો.તમે સમસ્ત…