સૌરાષ્ટ્રની રસધાર //બૃહદ આવૃત્તિ//સંપાદક:ઝવેરચંદ મેઘાણી//પાનું 94 મોટાં ખોરડાં ! [ ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઇને સાસરિયાનાં દુઃખો સંભળાવ્યાં.જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઇને કહી,સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા…