કમાલ કરે છે//સુરેશ દલાલ બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ /સંપાદન:સુરેશ દલાલ /ઇમેજ –કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે, લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે…
કમાલ કરે છે//સુરેશ દલાલ બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ /સંપાદન:સુરેશ દલાલ /ઇમેજ –કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે, લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે…
જેને દીઠે નેણલાં ઠરે [સોરઠી સંતવાણી/સં: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જર] જેને દીઠે નેણલાં ઠરે બાયું ! અમને એડા એડા સંત મળે. ઉરમાંથી એક બુંદ પડે નૈ, ભગત નામ નવ ધરે; નરક છોડાવીને ન્યારા રે’વે અમર લોકને…
Ravishankar m માધીને છોકરો//રવિશંકર વ્યાસ(મહારાજ) અમારા બોચાસણમાં પ્રતાપ નામે બારૈયાનો નાનો છોકરો આવ્યો હતો. તે કાંતતા શીખ્યો ને એ સૂતર વણાવી આપ્યું ત્યારે ખુશ ખુશ થઈ ગયો. મેં પૂછ્યું, આ ખાદીનું શું કરીશ? તો કહે, માધીને આપીશ.…
સતીઆં ! જાગો સ્મશાનથી //દુલા ભાયા કાગ [મિલાપની વાચનયાત્રા: 1952/લોકમિલાપ/પાનું: 33] સતીઆં ! જાગો સ્મશાનથી, સુણો તમે ધરતીના ઘા; ચડાવ્યું જગને કોણે ચાકડે, ઘરોઘર લાગી છે લા. અમૃત પીધાં ને મોત આવીઆં, જીવ્યાં જેણે પીધાં મરવા ઝેર;…
મિલાપ 51-6 સુવર્ણચંદ્રકના ધારકો//યશવંત પંડ્યા [મિલાપની વાચનયાત્રા:1951 /પાના: 6 થી 9] રણજીતરામ એટલે ગરવી ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રણેતાઅને પ્રાણ; એમણે એ સ્થાપી અને પાળીપોષી. રણજીતરામ એટલે કનૈયાલાલ મુનશી સરખાને ઐતિહાસિક નવલકથાઓ તરફ ઢાળનાર, એનું વસ્તુ પૂરું…
માતૃત્વના અનરાધાર વાત્સલ્યનો વરસાદ: ગોવિંદભાઈ દરજી [અખંડ આનંદ: ઑક્ટોબર-નવેમ્બર,2013: પાના:169 -170] મારું વતન(મુ.પો. ઘોડાસર, તા.મહેમદાવાદ,જિ.ખેડા) માં પશીબા નામનાં વિધવાબ્રાહ્મણ રહે. પંડે સાવ એકલાં. તેમના એક દીકરા નરહરિભાઈ નડિયાદ રહે. સંસ્કૃતના શિક્ષક. પ્રખર કર્મકાંડી.પશીબાને કહે, ‘બા, અમારી સાથે રહો…
Peed parai jaane re પીડ પરાઈ જાણે રે….//રણછોડભાઈ પોંકિયા [અખંડાઅનંદ’ ઑક્ટોબર-નવેમ્બર,2013 : દુનિયા સાવ એવી નથી: પાના: 176-177] અમારા ગામના હાલના સબ પોસ્ટ માસ્ટર કૃષ્ણદેવ કરેણાના જીવનનો આ એક પ્રસંગ છે. વીસેક વરસ પહેલાં તેઓ સૌરાષ્ટ્ર પ્રદેશના ભાણવડ…
રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી…
અમૃત નું આચમન [પૂજ્ય મકરંદ દવે એ સ્વામી આનન્દ પર લખેલો પત્ર] સ્વામી અને સાંઇ/સ્વામી આનંદ-મકરંદ દવેના પત્રો//સંપાદન:હિમાંશી શેલત/નવભારત /પાનું147-148 ગોંડલ 03/01/1962 પૂ.દાદા, …….પૂ.બાની માંદગી મારા કેટલાક નવજવાન દોસ્તોને તો ઘરકામ ને માંદાની માવજતની તાલીમ જેવી બની ગઇ…
Milap1951 ગીત કોનાં લખું, કોનાં નહીં?//જયમલ યાદવ [મિલાપની વાચનયાત્રા:1951/લોકમિલાપ/પાના:23-24] ગીત કોનં લખું કોનાં નહીં? ગીત હું કોનાં લખું કોનાં નહીં? કોનાં ગાઉં કોનાં નહીં, ગીત હું કોનાં લખું કોનાં નહીં? કારીગરીમાં કામણગારો પહેલો છે કુંભાર ભઈ; ગાગર-ગોળાને…