NEW YEAR MSG નૂતન વર્ષાભિનંદન સ્નેહી સ્વજન, શ્રવણે પોતાના માબાપને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી…એના અનુસંધાનમાં આજનું યુવા માનસ … એ જમાનામાં આજના જેવા સારા રસ્તા તથા વાહનોની સુવિધા નહિ હોય એના માબપ તો FREE પણ હશેપણ શ્રવણ અમારા જેવો BUSY નહીં…
NEW YEAR MSG નૂતન વર્ષાભિનંદન સ્નેહી સ્વજન, શ્રવણે પોતાના માબાપને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી…એના અનુસંધાનમાં આજનું યુવા માનસ … એ જમાનામાં આજના જેવા સારા રસ્તા તથા વાહનોની સુવિધા નહિ હોય એના માબપ તો FREE પણ હશેપણ શ્રવણ અમારા જેવો BUSY નહીં…
ક્ (1) ક્ષમા હું ચાહું સર્વથી, હું પણ સર્વને કરૂ ક્ષમા, મૈત્રી મારી બધાથી હો, કોઇથી ના હું વેર કરૂં. જૈન પ્રાર્થના (2) જીતો અક્રોધથી ક્રોધ, સાધુત્વથી અસાધુતાને, કંજૂસી દાનથી જીતો, સત્યથી અસત્યને વેરથી વેર મટે નહીં કદી, મૈત્રીથીજ…
Makarand-masti આજે હાલોને મકરંદ દવે જોડે ગોઠડી કરીએ આ મોજ ચલી જે દરિયાની, તે મારગની મોહતાજ નથી. એ કેમ ઊછળશે કાંઠા પર, એનો કોઇ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની, આ કોણ સિતાર સુણાવે છે? આ બેઠો છે ક્યાં બજવૈયો…
s.dalal શ્રી સુરેશ દલાલ રચિત કૃષ્ણ-ભક્તિના ત્રણગીતો (1)તમે પહેલાં કોળિયો ભરો તમે પહેલાં કોળિયો ભરો અમે પછીથી ખાશું નેણની ઝીણી ઝારી લઇને જમના જળ ને પાશું ભાવનાઓ છે પાનનું બીડું એને મુખમાં રાખો મીરાં ને શબરીની ભક્તિ હળવે-હળવે ચાખો અમે…
MANILAL મણિલાલ દેસાઇ રાનમાં પવન પેઠો રાનમાં તોયે ઝાડવાં કેવાં થિર બેઠેલાં ! પાતરાં બેઠાં આંખ મીંચીને, ફૂલ બેઠાં છે ફેરવી ડાચું. મનમાં હાનું ભૂત ભરાયું? કયે ઠેકાણે પઇડું વાંકું? આજ તો જાણે મરવા બેઠાં કાલ તો હુતાં ખૂબ ચગેલાં…
p.kant.two પ્રિયકાન્ત મણિયાર નજરું નાખી આઘા આભલે લીલો રે રંગ્યો જેણે પોપટો ધોળો કીધો જેણે હંસ, સઘળે તે રંગે ચીતર્યો મોરલો એનો ઓળખવો અંશ નજરું નાખી આઘા આભલે જેની ભરી રે ભૂરાશ, જલને લાગ્યો મીઠો ઘૂંટડો માણી આંબળાની તૂરાશ. જનની…
Priyakant પ્રિયકાન્ત મણિયાર ચાલો, આજથી કવિતાના પ્રદેશમાં થોડા દિવસ મારા મનગમતા કવિઓ સાથે લટાર મારીએ, શરૂઆત પ્રિયકાન્ત થી કરીએ પ્રિયકાન્ત મણિયાર ** સાંઇ પાઇ પ્યાલી તેં સાંઇ ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા, આ મનના ઇંધણ સળગાવ્યાં, નાખ્યા ડુંગર ડેરા—પાઇ0…
CHARANDAS ચરણદાસનું એક પદ મુકુટ લટક… ઠુમક ઠુમક પગ ધરત ધરતી પર (2) બાંહ ઉઠાયે કરત ચતુરાઇ નાક બુલાક હલત મુક્તાચલ મુકટ લટક અટકી મનમાંહી ઝુનક ઝુનક નુપૂર ઝંકારત(2) થા થા થૈ થૈ રીઝ રીઝાઇ ‘ચરનદાસ ‘ કહે જો…
kishansinh chavda નોંધ:-આજે કિશંસિંહ ચાવડાનો જન્મ દિવસ છે. 11.મંગલસૂત્ર/કિશનસિંહ ચાવડા અમાસના તારા/ગૂર્જર/પાના નં:52 થી 55 પિતાજીના કારમા મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર નહોતો.એના મુખ પર સ્મિત આવતું તે પણ વિષાદથી છવાયેલું . એના કામમાં, એના વર્તનમાં, અરે અમારા તરફના એના…
B.mukund આ નભ ઝૂક્યું તે કાનજી /પ્રિયકાંત મણિયાર રસાસ્વાદ:બાલમુકુંદ દવે પ્યાસ અને પરબ/બાલમુકુન્દ /પાના:102થી 107 આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે ! આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે !…