ઉઘાડી રાખજો બારી

ઉઘાડી રાખજો બારી

દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા,

તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,

તમારા શુદ્દ્ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ્કર્મોની છૂટા જંજીરથી થાવા,

જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

–સર પ્રભાશંકર પટ્ટણી

અખંડ આનંદ\એપ્રિલ\2022\પાનું:\પાનું ત્રણ

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા, miscellenous

Leave a comment

વાચકગણ
  • 776,416 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓક્ટોબર 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો