Monthly Archives: માર્ચ 2014

લોક –ગીતા——-સ્વામી આનંદ

લોક –ગીતા——-સ્વામી આનંદ (યજ્ઞ પ્રકાશન, વડોદરા) અધ્યાય પહેલો—- અર્જુન વિષાદ યોગ ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે ઉભો અર્જુનનો રથ સારથી ક્રૂષ્ણ સાથે એ નિહાળે બેઉ સૅનને………….1 ત્યાં દીઠા અર્જુને ઉભા મારવા મરવા સહુ કાકા મામા ગુરુ દાદા ભાઇ પિતરાઇ સૌ સગા…….2 જોઇ અર્જુન

Tagged with:
Posted in miscellenous

ભજ ગોવિંદમ્ શ્લોક: 16 થી 26

આદિ શંકરાચાર્ય રચિત  ‘ભજગોવિંદમ્ ‘ (અર્થ-વિવરણ સહિત) લેખક: ભાઈશંકર બહેચરભાઈ પુરોહિત પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ-મુંબઈ     અગ્રે વહ્નિ: પૃષ્ટે ભાનૂ– રાત્રૌ ચિબુકસમર્પિતજાનુ: કરતલભિક્ષા તરુતલવાસ–  સ્તદપિ ન મુંચત્યાશાપાશ:….16 “અનાશ્રય અને અકિંચન જીવન જીવનારને પણ આશાપાશ કેવો સતાવે છે, એનું

Tagged with:
Posted in miscellenous

આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્

    આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્ [અર્થ-વિવરણ સહિત] લેખક: ભાઈશંકર બહેચરભાઈ પુરોહિત શ્લોક: 10 થી 15   વયસિ ગતે ક: કામ વિકાર: ?       શુષ્કે નીરે ક: કાસાર: ? ક્ષીણે વિત્તે ક: પરિવાર: ?            જ્ઞાતે તત્ત્વે ક: સંસાર: ?……1

Tagged with:
Posted in miscellenous

આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્(શ્લોક: 1 થી 9)

આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્ (અર્થ વિવરણ સહિત) લેખક: ભાઈશંકર બહેચરભાઈ પુરોહિત પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ, મુંબઈ ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્ ગોવિન્દમ્ ભજ મૂઢમતે . પ્રાપ્તે સન્નિહિતે મરણે ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે

Tagged with:
Posted in miscellenous

સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી

                         સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી પાના: 32 થી 38                        4.શ્રીચરણોનો સોદો.     શ્રી રામદેવ અને આચાર્યા વિદ્યાવતીજીએ ગાંધીજીને કન્યા ગુરુકુલમાં આવવાનું નિમંત્રણ આપી રાખ્યું હતું. એ પ્રસંગે મંગલાચરણમાં કન્યાઓએ સંસ્કૃતમાં પદ ગાયાં.છેવટે બાપુએ આશીર્વાદ દેતાં સહુને

Tagged with:
Posted in miscellenous

હુશેનમીયા બુખારી આયોજીત ભાગવત્‌ સપ્તાહ

મેરા ભારત મહાન લોધિકામાં ગાદીનશીન હુશેનમીયા બુખારી આયોજીત ભાગવત્‌ સપ્તાહમાં કોમી એકતાના દર્શનઃ પોથીયાત્રા નીકળી    લોધીકા, તા. ૨૨ :. હઝરત નાગાણીશા પીર દરગાહના  ગાદીનશીન સૈયદ હુસેનમીંયા બુખારી દ્વારા આયોજીત ભાગવત્‌ સપ્તાહનો લાંબા ગામના પ્રસિદ્ધ શાસ્‍ત્રી મહેશભાઈ લાબડીયાના વ્‍યાસાસને આજે પ્રારંભ

Posted in miscellenous

કિનારે જવું નથી***નિનુ મજુમદાર

  કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963 જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી, પાછી લઇ લે નાવ કિનારે જવું નથી. આરામથી થવાદે સફર જિંદગી મહીં, આવેછે મોત તેડવા એને જવું નથી. જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા ! મઝધાર ચાલ!

Tagged with:
Posted in miscellenous

સમજુ બાળકી//લોકગીત

સમજુ બાળકી//લોકગીત   સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે, શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં પરઘરે વધુ બેસવું નહીં. ઘર તણી કથની કહેવી નહીં. દિયર-જેઠ શું થોડું બોલવું અદબળાં રહી નિત્ય ચાલવું હઠ કરી કશું માગવું

Tagged with:
Posted in miscellenous

મધમીઠી ત્રણ કવિતાઓ

મધમીઠી ત્રણ કવિતાઓ   મારી બંસીમાં મારી બંસીંમા બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા. સૂની

Tagged with:
Posted in miscellenous

ઉસૂલ ઔર આદમી //શાહનવાઝખાં

          ઉસૂલ ઔર આદમી //શાહનવાઝખાં [મિલાપની વાચનયાત્રા:1956/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/પાનું:9થી 11] [પ્રકાશક: ગોપાલ મેઘાણી, લોકમિલાપ.પો.બો.23 (સરદારનગર) , ભાવનગર 364001 ફોન: (0278) 2566402]               મહાત્માજી  હિન્દુસ્તાનકી સિયાસતમેં નુમાયાં તૌર પર સબસે પહલે સન 1920મેં આયે. મહાત્માજી મન્જરે આમ

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 776,299 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો