Kaljaa no katko કાળજા કેરો કટકો//કવિ દાદ કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો, મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો… કાળજા કેરો કટકો મારો… છબતો નઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો ડુંગરા જેવો ઉંબરો લાગ્યો માંડ રે…
Kaljaa no katko કાળજા કેરો કટકો//કવિ દાદ કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો, મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો… કાળજા કેરો કટકો મારો… છબતો નઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો ડુંગરા જેવો ઉંબરો લાગ્યો માંડ રે…
Jeevan dapran 1 જીવન-દર્પણ કબીંરજી એ લખ્યું છે: માનવીનું મન લુચ્ચું છે, દોંગું છે, દગાબાજ છે, બેવકૂફ છે, અનાડી છે. જેડલાં વીશેષણો, આ પ્રકારના અર્થ નાં શોધી કાઢી શકાય તે બધાં તેને લાગુ પડી શકે. મનને ઓળખવું એ બહુ jસંવેદનશીલ-sensitive…
કર્ણ અને કુંતીનું મિલન ક્રૂષ્ણની વિષ્ટિ પછીવિદુર કુંતીને મળે છે.વિદુર ગયા પછી કુંતી મનોમન વિચારે કરે છે. નાચાર્ય: કામાવગ્શિયૈદ્રોણો યુધ્યતે જાતુચિત્ , પાણ્ડવેષુ: કથં હાર્દ કુર્યાંનચ પિતામહ:. (ઉદ્યોગપર્વ:142:15) આચાર્ય દ્રોણ પોતાના પ્રિય શિષ્યો સાથે પોતાની ઇચ્છાથી યુધ્ધ નહિ કરે;પિતામહ પણ…
ક્રૂષ્ણ અને કર્ણનું મિલન (ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીન્દ્ર દવે, પાનું 92 થી99) કર્ણ મહાભારતનુંઆગવું પાત્ર છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીઅનેક કવિઓ, સાહિત્યકારો આ પાત્રથીઆકર્ષાતા રહ્યા છે.સામાજિક અન્યાયના પ્રતીક તરીકે કેટલાક એને જુએ છે;કોઇ એને પરાક્રમ, વીરશ્રીના પ્રતીક તરીકે જુએ છે.મૈત્રી-સંબંધોની…
અર્જુનના રથને મારા અશ્વો જોડાયેલા છે—ક્રૂષ્ણ ક્રૂષ્ણ અને માનવ સંબંધો/પ્રકરણ:2/પાના નં:25થી 32 અર્જુનના જીવનમાં ક્રૂષ્ણે પાયાનો ભાગ ભજવ્યો છે.ક્રૂષ્ણને પાંડવો માટે પ્રીતિ હતી, પણ પાર્થ પ્રત્યે તેમને પક્ષપાત હતો. ઇન્દ્ર પાસેથી માગેલા વરદાનમાં પણ એ જણાઇ આવે છે.(ખાંડવ દહન પછી,…
8:55/16/07/2009 પણ, અમૃત હવે નહિ મળે/શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/પ્રકરણ13મું પરીક્ષિતે પૂછેલા પ્રશ્નના જવાબમાં શુકદેવ કહે છે: ’તસ્માત્ ભારત સર્વાત્મા ભગવાન્ હરિરીશ્વર: શ્રોતવ્ય: કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ્ .’ ‘અભય ઇચ્છનારે સર્વાત્મા, હરિ, ઇશ્વર, ભગવાનનું શ્રવણ,કીર્તન,સ્મરણ કરવું.’આનો શબ્દાર્થ તો સામાન્ય છે; અને એ સામાન્ય શબ્દાર્થ…
નંદ બાવાને માતા જશોદાજી સાંભરે,મમતા મોંઘી મારી રહી ગઇ ગોકુળમાં, સોના રૂપાના ઠામ મજાના, કાંસાની થાળી મારી રહી ગઇ ગોકુળમાં, હીરા મોતીના હાર જડેલા,ગૂંજાની માળા મારી રહી ગઇ ગોકુળમાં હીરા માણેકના મુકુટ જડેલા, મોરપીંછ પાગ મારી રહી ગઇ ગોકુળમાં…
તાજેતરમાં જે પરિવારમાં દેહાવસાન તેમને ઉદ્દેશીને લખાયેલ પત્ર સુજ્ઞ સ્વજન, જયશ્રીકૃષ્ણ આપના સ્વજનના શ્રીજીચરણ પામ્યાના સમાચાર વર્તમાનપત્ર દ્વારા જાણ્યા, પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને અખંડ શાંતિ આપે એ જ નમ્ર પ્રાર્થના. નમ્ર સુચન આપના સ્વજનના સ્મરણાર્થે આપ “શ્રીમદ્ ભાગવત સંક્ષિપ્ત”(કિંમત રૂ.30/=રૂપિયા…
IT IS UP TO U One song can spark a moment One tree can start a forest One smile begins a friendship One star can guide a ship at sea One vote…