JEEVAN જીવન અને નાટક રામપુરના નવાબસાહેબની શોખની વિચિત્રતા વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે એક વખત નીલમનગરના મહારાજા સાથે રામપુર જવાનું થયું ત્યારે મારા અંતરમાં ભારે કુતૂહલ હતું.સ્પેશિયલ ટ્રેનમાં અમારી રવાનગી હતી. બીજા પણ ચારપાંચ મહારાજાઓ પ્ધારવાની બાતમી હતી એટલે રંગ…