ઉઘાડી રાખજો બારી – સર પ્રભાશંકર પટ્ટણી

ઉઘાડી રાખજો બારી

દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરના દુ:ખનેદળવા,

તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્ર્ણયનો વાયરો વાવા,કુછંદી દુષ્ટ વા જાવા,

તમારા શુદ્ધ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોની છૂટાંજંજીર થી થાવાં,

જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

–સર પ્રભાશંકર પટ્ટણી

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

Leave a comment

વાચકગણ
  • 776,401 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
માર્ચ 2023
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો