મંદિર અને મસ્જિદ// રામુ પટેલ ડરણકર (જનકલ્યાણ જૂન -2017//પાનું :3) મંદિર અને મસ્જિદ વિશે ના તકરાર કર થઈ શકે તો તું બધાંથી પ્યાર કર. મોટો નથી કોઈ ઈશ્વર માણસાઈથી એ સત્યનો તું સત્વરે સ્વીકાર કર. આ પથ્થર, આ ખંજર…
મંદિર અને મસ્જિદ// રામુ પટેલ ડરણકર (જનકલ્યાણ જૂન -2017//પાનું :3) મંદિર અને મસ્જિદ વિશે ના તકરાર કર થઈ શકે તો તું બધાંથી પ્યાર કર. મોટો નથી કોઈ ઈશ્વર માણસાઈથી એ સત્યનો તું સત્વરે સ્વીકાર કર. આ પથ્થર, આ ખંજર…
એકશ્લોકી ભાગવત આદૌ દેવકીદેવગર્ભજનનં ગોપીગૃહેવર્ધનમ્ I માયા પૂતનાજીવતાપહરણં ગોવર્ધનો ધારણં II કંસચ્છેદ કૌરવાદિ હનનં કુન્તીસુતાપાલનં I એતદ્ ભાગવત પુરાણકથિતમ્ શ્રી કૃષ્ણલીલામૃતં II લઘુ ભાગવત શ્રી વ્યાસ વલ્લભે કહી આ ભાગવત આજ હું તમને કહું, વિચારી જુતે જાણ દુષ્ટોનો ભૂમિ પર…
નિષ્ફળતા વધુ મોટી સફળતાનું આહવાન છે! ભુપત વડોદરિયા March 15, 2020 | 5 Minute Read અમેરિકાના મહાન પ્રમુખ અને ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકન બાવન વર્ષની ઊંમરના થયા ત્યાં સુધીનું તેમનું જીવન એક પછી એક નિષ્ફળતાઓ ભરેલું હતું. તેમના રાજકીય પક્ષે તેમને ચુંટણીમાં…
એક સામાન્ય મિત્ર અને એક સાચો મિત્ર વિકાસ નાયક March 13, 2020 | 2 Minute Read એક સામાન્ય મિત્રે કદી તમને રડતા જોયા નથી હોતા. એક સાચા મિત્રનો ખભો તમારાં આસુંઓથી ભીનો થયેલો હોય છે. એક સામાન્ય મિત્રને તમારાં માતા-પિતાનાં નામ ખબર…
હરીન્દ્ર દવેના કેટલાંક કાવ્યો(2) (1) અંધકાર અંધકાર ગરવાનો રૂખડો બાવો, કે અંધકાર વાંસવને વાયરાનો પાવો. અંધકાર ગરબામાં જોગણીના ઠેકા, કે અંધકાર ડુંગરામાં મોરલાની કેકા. અંધકાર મેલડીના થાનકનો દીવો, કે અંધકાર આંખડીની પ્યાલીથી પીવો. અંધકાર સૂતો સૂરજની…
હરીન્દ્ર દવેના કેટલાંક કાવ્યો હોઠ હસે તો હોઠ હસે તો ફાગુન ગોરી ! આંખ ઝરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન. તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ, અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;…
(મહાભારતનાં પાત્રો//નાનાભાઈ ભટ્ટ//આર.આર.શેઠ) પાના: 58 થી 62 અર્જુન વનવાસ દ્રૌપદી સાથે પાંચે પાંડવોનાં લગ્ન થયાં અને શ્રીકૃષ્ણ મોસાળું કરીને દ્વારકા ગયા, તે પછી ધૃતરાષ્ટ્રના બોલાવવાથી પાંડવો પાછા હસ્તિનાપુર ગયા ને ત્યાંથી થોડે દૂર ઈંદ્રપ્રસ્થમાં ગાદી સ્થાપી રહેવા લાગ્યા. માતા…
નીતિ-સૂત્રો સંત તિરૂવલ્લુવર March 11, 2020 | 3 Minute Read ગુહસ્થનાં પાંચ કર્તવ્ય છે. (૧) પિતૃ-તર્પણ (૨) દેવ-તર્પણ (૩) અતિથિ સત્કાર (૪) સ્વજનોની સેવા (૫) આત્મોન્નતિ પતિની આવકમાં પોતાની જાતને ગોઠવી, ગૃહસ્થે જે કર્તવ્ય બજાવવાનું હોય તેમાં સમાનભાવે જે પત્ની પ્રવૃત…
ધર્મ એટલે? //આશા વીરેન્દ્ર (જનકલ્યાણ //જૂન,2017/પાના: 42 થી 43) રોજ સવારે મારે ચાલવા જવાના સમયે સોસાયટી વાળવાવાળો રઘુ અચૂક મને મળે જ અને એ બોલ્યા વિના ન રહે, ‘ જે શી કૃષ્ણ સાહેબ, કેમ છો ?’ ‘બસ, મજામાં, તું…
ગરીબ ખેડુત અને પૈસાદાર સદ્ગૃહસ્થ ડૉ. આઈ. કે. વીજળીવાળા December 31, 2019 | 3 Minute Read એક ખેડુત પોતાના નાનકડા ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથી કોઈની બુમો સંભળાઈ. ખેડુત પોતાના…