લોકભારત\નાનાભાઈ ભટ્ટ સંસ્કાર સાહિત્ય મંદિર,પાંજરાપોળ પાસે, પોલિટેકનિક, અમદાવાદ—380 015 12\બાણશય્યા પરથી યુધિષ્ઠિર મહારાજ ગાદી પર બેઠા ન બેઠા, ત્યાં તો એ ગાદીને એમણે પારખી લીધી; આટલા બધા સૈનિકોના ભોગે મળેલું રાજ્ય તેમને ગંધાવા લાગ્યું; યુદ્ધને લીધે થયેલાં અનેક વિધવાઓ…