સૌને ગમી જવું// મહેન્દ્ર એસ.દલાલ (જન્મભૂમિ/30/09/2019) કેટલું સરળછે, સૌને ગમી જવું, અનિચ્છાએ પણ સદા નમી જવું! માણસ છીએ, ગુસ્સો આવે તો, સહેજે તપી જવું, પણ પછી શમી જવું ! ના ગમે કોઈ વાત, તો કંઈ નહિ, ધીરેકથી ત્યાંથી સરકી જવું…
સૌને ગમી જવું// મહેન્દ્ર એસ.દલાલ (જન્મભૂમિ/30/09/2019) કેટલું સરળછે, સૌને ગમી જવું, અનિચ્છાએ પણ સદા નમી જવું! માણસ છીએ, ગુસ્સો આવે તો, સહેજે તપી જવું, પણ પછી શમી જવું ! ના ગમે કોઈ વાત, તો કંઈ નહિ, ધીરેકથી ત્યાંથી સરકી જવું…
GITA-15 ગીતા ધ્વનિ કિશોરલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ 380014 (શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) અધ્યાય 15 પુરુષોત્તમ સ્વરૂપ શ્રીભગવાન બોલ્યા— ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યાં; એ અવિનાશ અશ્વત્થજાણે, તે વેદ જાણતો. …1 ઊંચે –તળે ડાળ-પસાર તેનો, ગુણે વધ્યો,…
GITA-14 ગીતા ધ્વનિ કિશોરલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન …મંદિર-અમદાવાદ 380014 (શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) અધ્યાય 14 ત્રિગુણ નિરૂપણ શ્રીભગવાન બોલ્યા– જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું; જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં …1 આ જ્ઞાન આશરી…
GITA-13 ગીતા ધ્વનિ કિશોરલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન …મંદિર-અમદાવાદ 380014 (શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) અધ્યાય 13 ક્ષેત્રક્ષેત્રજ્ઞવિચાર શ્રીભગવાન બોલ્યા– ક્ષેત્ર એ નામથી જ્ઞાની ઓળખે આ શરીરને; ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ તે કહે. …1 વળી મ’ને જ ક્ષેત્રજ્ઞ જાણજે સર્વ…
GITA-ELEVEN ગીતા ધ્વનિ કિશોરલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન …મંદિર-અમદાવાદ 380014 (શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) વિરાટદર્શન અર્જુન બોલ્યા– મારા અનુગ્રહાર્થે જે તમે અધ્યાત્મજ્ઞાનનું પરં ગૂઢ કહ્યું તેથી મારો એ મોહ તો ગયો. …1 ભૂતોના જન્મને નાશ મેં સવિસ્તર સાંભળ્યા, તેમ અક્ષય…
GITA-12 ગીતા ધ્વનિ કિશોરલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન …મંદિર-અમદાવાદ 380014 (શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) અધ્યાય: બારમો ભક્તિતત્ત્વ અર્જુન બોલ્યા — નિત્યયુક્ત થઈ આમ જે ભક્ત તમને ભજે; ને જે અક્ષર, અવ્યક્ત—તે બે માંહી ક્યા ચડે? …1 ******* શ્રીભગવાન…