વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્ર્સ્ટ,બગસરા ત્રિમાસિક કાર્ય અહેવાલ પરમ ચૈતન્ય શક્તિની પ્રેરણાથી, આપ સૌના સહકારથી બગસરા વિસ્તારના વિવિધ સેવાના કામો કરવાની અમોને તક મળી રહી છે, જેનો અમને આનંદ છે. જાન્યુઆરી 2021માં આપણી સંસ્થાએ કરેલ કામગીરીનો ટુંકો અહેવાલ…
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્ર્સ્ટ,બગસરા ત્રિમાસિક કાર્ય અહેવાલ પરમ ચૈતન્ય શક્તિની પ્રેરણાથી, આપ સૌના સહકારથી બગસરા વિસ્તારના વિવિધ સેવાના કામો કરવાની અમોને તક મળી રહી છે, જેનો અમને આનંદ છે. જાન્યુઆરી 2021માં આપણી સંસ્થાએ કરેલ કામગીરીનો ટુંકો અહેવાલ…
જંગમ વિદ્યાપીઠસમા ઓલિયા વિદ્યાપુરુષ: અરવિંદભાઈ પટેલ કેશુભાઈ પટેલ અખંડ આનંદ,એપ્રિલ, 2021\પાનું67 ગઢવાડા નામે ઓળખાતા તત્કાલિન ખેરાલુ તાલુકાના અંધારિયા ખંડમાં કેળવણીનું કોડિયું પ્રજવલિત કરી એ પંથકના જનમાનસમાં હંમેશને માટે અમર બની ગયેલા અરવિંદભાઈ પટેલ જીવતેજીવ દંતકથા બની રહ્યા હતા. સતલાસણા…
સિસ્ટર એલિઝાબેથ ડેની એક પ્રસિદ્ધ એવાં ઑસ્ટ્રેલિયન નર્સ હતાં. રાત-દિવસ દર્દીઓની સેવા કરવી તેને જ તેમણે પોતાનો જીવનધર્મ માન્યો હતો. એક વાર એક મિત્રે તેમને પૂછ્યું, ‘રાત-દિવસ તમે દર્દીઓની સેવામાં રહેતાં હોવા છતાં તમે તમારા મનની શાંતિ અને પ્રસન્નતા…
વાન પ્રસ્થાશ્રમ સંકલન:પ્રવીણચંદ્ર ઠકકર કોણે કહ્યું, હું વૃદ્ધ છું? મારું મકાન જર્જરિત થયું છે, સાચું; મારાં વસ્ત્રો જીર્ણ થયાં છે, સાચું; જે દોરડામાંથી વીજ વહે છે તેય હવે કરમાઈ ગયાં છે,સાચું; પણ મારી વીજ કંઈ વૃદ્ધ થઈ નથી, મારાંખમીરને ખુમારી…
વાન પ્રસ્થાશ્રમ સંકલન:પ્રવીણચંદ્ર ઠકકર કોણે કહ્યું, હું વૃદ્ધ છું? મારું મકાન જર્જરિત થયું છે, સાચું; મારાં વસ્ત્રો જીર્ણ થયાં છે, સાચું; જે દોરડામાંથી વીજ વહે છે તેય હવે કરમાઈ ગયાં છે,સાચું; પણ મારી વીજ કંઈ વૃદ્ધ થઈ નથી, મારાંખમીરને ખુમારી…