ગીતાધ્વનિ\કિશોરલાલ્મશરૂવાળા ભગવદગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય :ત્રીજો અર્જુન બોલ્યા— જો તમે માનતા એમ , કર્મથી બુદ્ધિ તો વડી, તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને ? 1 મિશ્રશાં વાક્યથી જાણે, મૂંઝવો મુજ બુદ્ધિને; તે જ એક કહો નિશ્ચે, જે વડે…
ગીતાધ્વનિ\કિશોરલાલ્મશરૂવાળા ભગવદગીતાનો સમશ્લોકી અનુવાદ અધ્યાય :ત્રીજો અર્જુન બોલ્યા— જો તમે માનતા એમ , કર્મથી બુદ્ધિ તો વડી, તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને ? 1 મિશ્રશાં વાક્યથી જાણે, મૂંઝવો મુજ બુદ્ધિને; તે જ એક કહો નિશ્ચે, જે વડે…
ગીતાધ્વનિ\ કિશોરલાલ ઘ.મશરૂવાળા\ અધ્યાય: બીજો જ્ઞાન અને યોગનું તત્ત્વ સંજય બોલ્યા— આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી શોચતા પાર્થનેઆવાં વચનો માધવે કહ્યાં : 1 ————- શ્રીભગવાન બોલ્યા— ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે નહીં જે આર્યને શોભે, સ્વર્ગ…
ગીતાધ્વનિ (ભગવદ ગીતાનો સમશ્લોકીઅનુવાદ) કિશોરલાલ ઘ. મશરૂવળા નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ380 014 અધ્યાય 1 અર્જુનનો ખેદ ધૃતરાષ્ટ્ર બોલ્યા – ધર્મભૂમમિ કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઈ, મારા ને પાંડુનાં પુત્રો વર્ત્યાં શી રીત, સંજય ? 1 સંજય બોલ્યા— દેખી પાંડવની સેના ઊભેલી…
ભજન:138(પાનું:206) (રાગ ભૈરવી—તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય ! મંગલ મંદિર ખોલો. ધ્રુ0 જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો લો. 1 નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો,…
ભજન:136.ગરબી (પાનું:203) (શીશ સાસુજીદે છે રે એ ઢાળ ) મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી; એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. 1 શોક મોહના અગ્નિ રે, તપે તેમાં તપ્ત થયાં; નથી દેવનાં દર્શન રે, કીધાં…
ભજન:133(પાનું: 198) હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ, વદે વેદવાણીરે. ટેક વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે. 1 વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું…
ભજન:133(પાનું: 198) હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ, વદે વેદવાણીરે. ટેક વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે. 1 વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું…
ભજન :131(પાનું: 196) ( રાગ ધીરા ભગતની કાફી) ગુરુજી તમે કહો છો રે, બ્રહ્મ તારી પાસે વસ્યો; મને નવ દીસે રે, ક્યા રસે એ રસ્યો ? ટેક માથું બ્રહ્મ કે બ્રહ્મમાં માથું, બ્રહ્મ આંખમાં કે આંખ બ્રહ્મ, નાકમાં એ વસિયો…
‘આશ્રમ –ભજનાવલિ’ માંથી ગુજરાતી ભજનો ભજન:128(પાનું:193) (ધીરા ભગતની કાફી) જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે ? અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પરવે. ધ્રુ0 ચાહે અમીરને ભીખ મંગાવે, ને રંકને કરે રાય, થળને થાનક જળ ચલાવે, જળ…
‘આશ્રમ-ભજનાવલિ’ માંથી ગુજરાતી ભજનો ભજન:125 (પાનું:190) (રાગ બાગેશ્રી – તાલ ધમાર અથવા તેવરા) દીનાનાથ દયાળ નટવર ! હાથ મારો મૂકશો મા ; હાથ મારો મૂકશો મા, હાથ મારો મૂકશો મા. ધ્રુ0 આ મહા ભવસાગરે, ભગવાન હું ભૂલો પડ્યો છું; ચૌદ-લોક-નિવાસ…