ગાંધી જયંતિ ના અવસર પર પૂજ્ય બાપુના ચરણોમાં હરિનો હંસલો//બાલમુકુંદ દવે કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ? કલંકીએ કોણે કીધા ઘા ? કોણ રે અપરાધી માનવજાતનો જેને સૂઝી અવળી મત આ ? રુધિરે રંગાયો હરિનો હંસલો ! પાંખ રે…
ગાંધી જયંતિ ના અવસર પર પૂજ્ય બાપુના ચરણોમાં હરિનો હંસલો//બાલમુકુંદ દવે કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ? કલંકીએ કોણે કીધા ઘા ? કોણ રે અપરાધી માનવજાતનો જેને સૂઝી અવળી મત આ ? રુધિરે રંગાયો હરિનો હંસલો ! પાંખ રે…
Mkgandhi હાડમાંસનો અનોખો મનુષ્ય/અનિલ ત્રિવેદી [સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન/15.9.2013] ગાંધીજીની જીવનદૃષ્ટિ વિશિષ્ટતામાં નહોતી પણ સહજ મનુષ્યતામાં હતી. એક રાત્રે સાબરમતી આશ્રમમાં એક વ્યક્તિ ચોરી કરવાને ઈરાદે આવ્યો. એ વખતે જાગી રહેલા આશ્રમવાસીઓએ શંકાને આધારે એ વ્યક્તિને…
પ્રિયકાન્ત મણિયારની બે કવિતાઓ (1)નક્કી અહીં આ હું રહું છું ? નક્કી અહીં આ હું રહું છું ? નક્કી અહીં હા , હું રહું છું . આ જ સરનામે મને મળતાં બધાં પત્રો, ભોંયતળિયે ,છેક નીચે , પોસ્ટના પરબીડીયાના…
Krishna-manav સંજય –દૂતના પાત્રમાં [કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રવીણ પ્રકાશન] (પાના: 58 થી 66) સંજય નિષ્ટાવાન દૂત છે. એ યુધિષ્ઠિરની સભામાં પોતાના દૂતકાર્યમાં લેશ પણ ઊણો ઊતરતો નથી. રાજા ધૃતરાષ્ટ્ર અને તેનાં સંતાનો વતી પાંડવોને વાજબી અને ગેરવાજબી…
બાળવાર્તા -2, /ગિજુભાઈ બધેકા /સંસ્કાર 1. ચકી –ચકાની વાર્તા એહ હતી ચકીને એક હતો ચકો . ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી , ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ.…
બેટિયાં હૈં સમસ્યા બેટે ગર, સમાધાન હૈં બેટિયાં, તપતી ધૂપ મેં જૈસે, ઠંડી છાંવ હૈં બેટિયાં . હોકર ભી ધન પરાયા, હૈ સચ્ચા ધન બેટિયાં દિખાવે કી દુનિયા મેં, ગુપ્તદાન હૈ બેટિયાં. અપની બદહાલી કી, સબને બહુત…
વિસર્જન ભીડ ઊમટી છે વિઘ્નહર્તાની વિરાટ મૂર્તિઓ વિસર્જન માટે લઈ જવાય છે છેલ્લાં દર્શન કરવા બાળકને લઈને ફૂટપાથ પર ઊભી છું હું . ખૂણામાં બેઠું છે એક બાળક ચીંથરે વીંટેલું મોં પર આંસું અને માટીના ડાઘ બાજુમાં છે…
આ સમાચાર વાંચીને મારું મન મોર બની થનગનાટ કરવા લાગ્યું, તો તમે બધા પણ એમાં જોડાઈ જાવ, બહુ જ મજા પડશે. ગોપાલ
વડા ધણીને વિનતિ બાપજી, પ્રાણને પાથરું રે, વેણ રાખજે મારું: આ રે કાયાની કાવડે રે તારાં અમરત સારું. વેરનાં વખિયાં ખેતર રે ખેડી-ગોડીને ખાંતે, વ્હાલનાં બી વાવું હોંશથી રે હસીખુશી નિરાંતે. ઊંડા તે ઘાવ વરામણા રે, દિલે…
ગુર્જરી ગિરા જે જન્મતાં આશિશ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હીંચોલ્યાં મમતાથી પારણાં, રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ-મીરાં- –અખા તણે નાદ ચડી ઉમંગે, આયુશ્યમતી લાડલી પ્રેમભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાંતે દલપત્તપુત્રે, તે ગુર્જરી ધન્ય બની…