બાલુ મા (સમાજની સુગંધ/સંપાદક: રમેશ તન્ના/ગૂર્જર) પાનું:62 પાંચ દાયકાનું બાલુમાનું શ્રમ-તપ : ચાની લારી ચલાવીને જીવનની રેવાલ ગતિને સાચવી જાણી છે. ભારતની સાચી ઓળખાણ સમાં આ છે બાલુમા. 50-50 વર્ષથી ચાની લારી ચલાવે છે. આદુવાળી એટલી મસ્ત ચા બનાવે…
બાલુ મા (સમાજની સુગંધ/સંપાદક: રમેશ તન્ના/ગૂર્જર) પાનું:62 પાંચ દાયકાનું બાલુમાનું શ્રમ-તપ : ચાની લારી ચલાવીને જીવનની રેવાલ ગતિને સાચવી જાણી છે. ભારતની સાચી ઓળખાણ સમાં આ છે બાલુમા. 50-50 વર્ષથી ચાની લારી ચલાવે છે. આદુવાળી એટલી મસ્ત ચા બનાવે…
જરાસંઘવધ (મહાભારતાં પાત્રો/નાનાબાઈ ભટ્ટ/આર.આર.શેઠ) પાના: 112 થી114 ‘મહારાજ યુધિષ્ઠિર !’ રથમાંથી નીચે ઊતરતાં ઊતરતાં શ્રીકૃષ્ણ બોલ્યા, ‘આ તમારા ભીમસેનને આશીર્વાદ આપો. એણે જરાસંઘનો વધ કર્યો છે.’ ‘અને મોટાભાઈ !’ યુધિષ્ઠિરને પગે પડતાં પડતાં ભીમે કહ્યું, ‘આપણા શ્રીકૃષ્ણ અમને સુરક્ષિત…