M.P.4 પિતાની ચિકિત્સા(ભીષ્મનાપિતા-શાન્તનુની) મહાભારતના પાત્રો/નાનાભાઈ ભટ્ટ/પાના: 156 થી 160 ‘ કેમ મંત્રી જી !આવી પહોંચ્યા કે !’ મહેલના એક ઓરડામાં પેસતાં કુમાર દેવવ્રતે પૂછ્યું. ‘જી, હા !’’ મંત્રીએ આસન પરથી ઊભા થતાં થતાં જવાબ વાળ્યો, ‘આપે માણસ ન મોકલ્યો હોત…