M.PATRO2 અર્જુન એક જ લક્ષ (મહાભારતનાં પાત્રો/નાનાભાઈ ભટ્ટ) દ્રુપદના દરબારમાંથી અપમાન પામીને દ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવી ચડ્યા. હસ્તિનાપુરના એક કૂવા પાસે રાજકુમારો રમતા હતા. દ્રોણે પોતાની અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો; કુમારોએ એ વાત ભીષ્મ પિતામહને…