અંતિમ પર્વ –મણકો-47 (અંતિમ પર્વ:સંપાદન:રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન જૂનાગઢ ફોન: 0285-2650505) પાના:94-95 મરમ જિતાત્મન: પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિત: શીતોષ્ણસુખદુ:ખેષુ તથા માનાપમાનયો: શ્રીમદ્ ભગવદ્ ગીતા (હે અર્જુન) જે ઠંડી-ગરમી, માન-અપમાનને અવિચલિત રહી સહી લે છે , તેનો જ આત્મા આત્મજયી, પ્રશાન્ત…