મરમ વિજ્ઞાનસારથિર્યસ્તુ મન: પ્રગહયાન્ નર: સોડધ્વન: પારમાપ્રોતિ તદ્ વિષ્ણો: પરમં પદમ્ કઠોપનિષદ દેહરૂપી રથ પર બેઠેલા જે મનુષ્યનો સારથિ વિવેકબુદ્ધિ છે અને તેના મનરૂપી લગામ પર પૂરો કાબૂ છે, તે જ મનુષ્યસંસારરૂપી (દુર્ગમ) માર્ગને પાર કરી વિષ્ણુ (સર્વવ્યાપી પરમાત્મા)…