મરણ પથારીને જીવન પથારી બનાવવાનો કીમિયો/હરીન્દ્ર દવે (અંતીમ પર્વ/સંપાદક:રમેશ સંઘવી-મીડિયા પ્રકાશન , જુનાગઢ/પાના:150-151) ‘મારા મૃત્યુ પછી મને આ રીતે યાદ કરજો’ એમ કહેનારા ઘણા ફિલસૂફો અને ઝિંદાદિલ માણસો હોય છે. મારા મિત્ર મહેન્દ્ર ભગતે તેમના વીલમાં લખ્યું હતું કે, મારા…