જોયેલું ને જાણેલું (અખંડ આનંદ, સપ્ટેમ્બર,2017/પાનું :97) સ્વચ્છતા પરમો ધર્મ/સુરેશ રામજીભાઈ ચૌહાણ દેવઊઠી અગિયારસ અને શિવજીનો સોમવાર હતો. 2014ની ત્રીજી નવેમ્બરનોદિવસ હતો. મહુવાના કવિરાજ શ્રીકરસનદાસ લુહારને પહેલી જ વખત મળવા જવા ભાવનગરથી એસ.ટી. બસમાં સવારે સાત વાગે બેઠો.…